નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રાલયે નાની બચત યોજનાના વ્યાજદરમાં ઘટાડો કરીને પાછો નિર્ણય કલાકોમાં જ બદલવો પડ્યો છે. દેશમાં લાખો નિવૃત કર્મચારીઓ અને નાગરિકો નાની બચત યોજનામાં નાણાં રોકે છે અને તેમના માટે આ સલામત યોજના છે. કેન્દ્રીય નાણામંત્રાલયે તેના વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરતા કરોડો લોકો પર તેની અસર થાય તેમ હતી જો કે કલાકોમાં જ આ જાહેરાત પાછી ખેંચી લેવામાં આવી હતી.અને વ્યાજદર જે હતો તે જ રાખવામાં આવ્યો હતો.
FM will “reduce” it post elections. https://t.co/fHjhFxUh1v
— Randeep Singh Surjewala (@rssurjewala) April 1, 2021
રાત્રે આ નિર્ણય કરાયો અને વહેલી સવારે પીએમઓએ તેમાં દખલ કરી હતી વડાપ્રધાન મોદીએ જ નાણાંમંત્રી નિર્મલા સીતારમને આ મામલે ફટકાર લગાવી હોય શકે છે જેથી તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો નાણામંત્રી નિર્મલા સીતારમણે વહેલી સવારે ટ્વીટ કરીને વ્યાજદરમાં કોઇ ફેરફાર ન કરવાની જાણકારી આપી હતી, અને કોઇ ભૂલથી આ જાહેરાત થયાનું કહ્યું હતુ, એક તરફ પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં ચૂંટણી છે અને બીજી તરફ વ્યાજદરમાં જો ઘટાડો કરાયો હોત તો જનતા રોષે ભરાઇ જાત જેની સીધી અસર ભાજપના વોટબેંક પર થાય તેમ હતી. બીજી તરફ કોંગ્રેસે પણ સરકારના આ નિર્ણય પર સવાલ ઉઠાવીને જનતાનો પક્ષ લીધો હતો.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28