નવી દિલ્હી: ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતા દિલ્હીની અખિલ ભારતીય ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે, તેમને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો અને ડોકટરોની સલાહ પર તેમને આજે દાખલ કરવામાં આવ્યાં છે. તેમને ડોકટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે "ગત વર્ષે એપ્રિલમાં મનમોહન સિંહ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા થોડા દિવસ સુધી એઈમ્સમાં સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
મનમોહનસિંહ 2004 થી 2014 સુધી યુુપીએ સરકારમાં વડાપ્રધાન હતા. તેમણે 2009 માં AIIMS માં હાર્ટ બાયપાસ સર્જરી કરાવી હતી. કોરોના પોઝિટિવ થયા બાદ તેમને 19 એપ્રિલના રોજ એમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ પછી, 29 એપ્રિલના રોજ, તેમને એમ્સના ટ્રોમા સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી. તેઓ 88 વર્ષના છે અને તેમને સુગરની બીમારી છે. ભૂતપૂર્વ પીએમની બે બાયપાસ સર્જરી થઈ છે. તેમની પ્રથમ સર્જરી 1990 માં યુનાઇટેડ કિંગડમમાં કરવામાં આવી હતી, બીજી બાયપાસ સર્જરી 2009 માં AIIMS માં કરવામાં આવી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28