મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે તેમની સરકાર બનશે એટલે દેશભક્ત વીર સાવરકરને ભારતરત્ન એવોર્ડ આપવામાં આવશે, ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે એક જ રાષ્ટ્રપ્રેમી એવા છે જેમને અંગ્રેજ સરકારે બે વખત આજીવન કેદની સજા આપી હોય, તેઓ સાચા રાષ્ટ્રપ્રેમી છે, કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે વીર સાવરકર ગાંધીજીના હત્યારા ગોડસેના સાથી હતા, બીજી તરફ કોંગ્રેસના સિનીયર નેતા અને પૂર્વ પીએમ મનમોહનસિંહના એક નિવેદનથી દિગ્વિજયસિંહ સામે સવાલ ઉભા થયા છે, મુંબઇમાં મનમોહનસિંહે કહ્યું કે ઇન્દિરા ગાંધીની સરકારે જ સાવરકરના નામથી ટપાલ ટિકીટ બહાર પાડી હતી, અહી દિગ્વિજયસિંહ ખોટા પડી રહ્યાં છે.
જો કે મનમોહન સિંહે એમ પણ કહ્યું કે અમે હિંદુત્વની એ વિચારધારાનું સમર્થન નથી કરતા જેને સાવરકર માનતા હતા, કોંગ્રેસ હંમેશા ગાંધીજીની વિચારસણી પર ચાલી છે. ત્યારે વીર સાવરકર મામલે આગામી સમયમાં રાજનીતિ તેજ થાય તેવા એંધાણ છે.
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28