ગાંધીનગરઃ સરકારી સંશાધનોનો દુરૂપયોગ કરનારા અને સરકારની નજરમાં આવનારા અધિકારીઓ સામે ભાજપ સરકાર કાર્યવાહી કરી રહી છે, હવે ગુજસેલના ડાયરેક્ટર પદેથી કેપ્ટન અજય ચૌધરીને હટાવી દેવામાં આવ્યાં છે. તેમની સામે સરકારી પરિવહનનો દુરુપયોગ કરવાનો આરોપ છે, સરકારને ફરિયાદ મળી હતી કે તેઓ પોતાના પરિવારને સરકારી જેટમાં ફેરવે છે, ત્યાર બાદ તેમને હટાવી દેવામાં આવ્યાં છે. તેમની જગ્યાએ નીતિન સાંગવાનને આ જવાબદારી આપવામાં આવી છે.
થોડા સમય પહેલા જ ચૌહાણ સામે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતુ કે સરકારી જેટનો ઉપયોગ તેઓ અંગત રીતે કરતા હતા અને તેમના પરિવારને ફરવા લઇ જતા હતા, જે મામલે ભાજપ સરકારને પુરાવા મળ્યાં હતા અને હવે તેમને હટાવી નાખવામાં આવ્યાં છે.
આ કેસ મામલે નવા તથ્યો પણ સામે આવશે, હાલમાં તો ચૌહાણની હકાલપટ્ટી કરીને સરકારે સરકારી સંશાધનોનો દૂરુપયોગ કરનારાઓને કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
IT raid news: ઐશ્વર્યા ગ્રુપ પરના દરોડામાં રૂ.500 કરોડના બેનામી વ્યવહારો ખુલ્યાં, ટેક્સચોરીનો આંકડો હજુ વધશે | 2024-05-10 11:28:52
રાત્રે પાડેલી રેડમાં મળ્યો રૂપિયાનો પહાડ, પોલીસ પણ આ રકમ જોઇને ચોંકી ઉઠી | 2024-05-10 11:15:54
હર હર મહાદેવ...આજે કેદારનાથ ધામના દ્વાર ખુલ્યા, દેવોની ભૂમિ જયઘોષથી ગુંજી ઉઠી | 2024-05-10 09:03:17
બેલ્જિયમમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, પ્રેમીએ પ્રેમિકાને મિત્રોને આપી હતી ઉધાર, 10 છોકરાઓએ બનાવી હવસનો શિકાર | 2024-05-10 08:48:29
શું ભાજપ અને પાટીલ જયેશ રાદડિયા સામે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરી શકશે ? રાદડિયાએ IFFCO ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ઘરભેગા કરી દીધા | 2024-05-09 21:39:33
IFFCO ના ડિરેકટરની ચૂંટણીમાં અમિત શાહના નજીકના બિપીન પટેલની હાર, જયેશ રાદડિયાએ ભાજપના સાથ વગર જ જોરદાર જીત મેળવી | 2024-05-09 18:13:10
Big News: પરીક્ષાઓના બધા કૌભાંડો ગુજરાતમાં જ થાય છે ! હવે NEETની પરીક્ષામાં રૂ. 10 લાખ લઇને ચોરી કરાવવાનું સ્કેમ આવ્યું સામે | 2024-05-09 16:26:52
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓ પુરી થતા જ ઇન્કમટેક્સ વિભાગ સક્રિય, સુરતમાં દરોડા | 2024-05-09 11:09:25
Breaking News: ગુજરાતમાં શાતિપૂર્ણ માહોલમાં સરેરાશ 59.51 ટકા મતદાન,ચૂંટણીપંચે કરી આ મહત્વની વાત | 2024-05-07 19:30:11
પીએમ મોદીએ કમલમમાં કાર્યકરો સાથે મુલાકાત કર્યા બાદ ટ્વિટથી કહી આ વાત | 2024-05-02 08:49:48
ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post | 2024-04-28 16:30:24