નવી દિલ્હીઃ ભારતમાં G2-0 સમિટનો આજે બીજો દિવસ છે. આજે શિખર બેઠક પહેલા તમામ G-20 દેશોના નેતાઓ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યાં હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન PM મોદી જ્યાં ઉભા રહીને વિદેશી મહેમાનોનું અભિવાદન કરી રહ્યાં હતા, તેમની પાછળ સાબરમતી આશ્રમની તસવીર ચોંટાડવામાં આવી હતી. પીએમ મોદીએ પહેલા તમામ મહેમાનોને ખાદીના વસ્ત્રો પહેરાવીને આવકાર્યાં અને પછી સાબરમતી આશ્રમ વિશે માહિતી આપી હતી અને મહાત્મા ગાંધીના મૂલ્યો વિશે વાત કરી હતી.
આ પહેલા શનિવારે જ્યારે PM મોદી G- 20 સમિટમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરી રહ્યાં હતા, ત્યારે તેમની પાછળ ઓડિશાના પ્રખ્યાત કોણાર્ક ચક્રની તસવીર મૂકવામાં આવી હતી.પીએમ મોદીએ મહેમાનોને કોણાર્ક ચક્ર વિશે પણ માહિતી આપી હતી.
#WATCH | G 20 in India: Prime Minister Narendra Modi, US President Joe Biden, UK PM Rishi Sunak at Delhi's Rajghat after paying homage to Mahatma Gandhi. pic.twitter.com/azaIS9d62L
— ANI (@ANI) September 10, 2023
G 20 in India | Visuals from Rajghat where G 20 leaders & other Heads of international organizations will pay homage to Mahatma Gandhi and lay a wreath. pic.twitter.com/NNImnOzhqX
— ANI (@ANI) September 10, 2023
સાબરમતી આશ્રમ એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો વારસો અને સ્વતંત્રતા ચળવળનો વારસો છે. આ આશ્રમ વર્ષ 1917માં સાબરમતી નદીના કિનારે બનાવવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધી આ આશ્રમમાં 1917 થી 1930 સુધી રહ્યા હતા. તેમના રોકાણ દરમિયાન સાબરમતી આશ્રમે દાંડી કૂચ સહિત અનેક ઐતિહાસિક ઘટનાઓ જોઈ છે. આ આશ્રમ મહાત્મા ગાંધીની શાંતિ અને સાદગીનો પુરાવો માનવામાં આવે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
જૂઠ બૂમો પાડવાથી સત્ય નથી બની જતું, NEET પેપર લીક મુદ્દે સંસદમાં હંગામો, રાહુલ ગાંધીના નિવેદનથી ગુસ્સે થયા શિક્ષણ મંત્રી | 2024-07-22 12:29:46
હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત | 2024-07-21 09:05:06
આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post | 2024-07-20 09:48:01
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20