લખનઉઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને સુલતાનપુર કોર્ટે જામીન આપ્યાં છે. ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધમાં વિવાદીત ટિપ્પણી કરવાના કેસમાં તેમના પર માનહાનિનો કેસ કરાયો હતો. રાહુલને 25 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન અપાયા છે.
ગૃહમંત્રી અમિત શાહ પર કરી હતી ટિપ્પણી
અમિત શાહને હત્યારા ગણાવ્યાં હતા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2018 ના કેસમાં કોર્ટમાં હાજર થવું પડ્યું હતુ. બેંગ્લુરુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિરુદ્ધમાં રાહુલે ટિપ્પણી કરી હતી. ત્યાર બાદ ભાજપના જિલ્લા ઉપાધ્યાક્ષ વિજય મિશ્રાએ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરાવ્યો હતો.
રાહુલે અમિત શાહને હત્યારા કહ્યાં હતા જેથી ભાજપના કાર્યકર્તાઓ નારાજ થયા હતા અને એક નેતાએ આ ફરિયાદ કરી હતી. નોંધનિય છે કે મોદી અટક પર વિવાદીત ટિપ્પણી કરવાના કેસમાં સુરતમાં પણ રાહુલ ગાંધી સામે પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ કેસ કર્યો હતો, આમ રાહુલ સામે એકથી વધારે માનહાનિના કેસ થયા છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
જુઓ વીડિયો, બિહારમાં ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર થોડી વાર માટે ડગમગી ગયું | 2024-04-29 22:14:06
અમરેલી: કંકુ પગલા કરીને પરત ફરતા પરિવારની મીની બસને નડ્યો અકસ્માત, 2 લોકોનાં મોત | 2024-04-29 21:44:57
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
કેનેડામાં ભારત વિરોધી ગતિવિધીઓ તેજ, જેવા ટુડ્રો ભાષણ માટે આવ્યાં તેવા જ લાગ્યા ખાલિસ્તાન જિંદાબાદના નારા | 2024-04-29 15:56:49
આ ત્રીજું મોટું ઓપરેશન..ગુજરાતના દરિયામાંથી ઝડપાયું બીજું કરોડો રૂપિયાનું 173 કિલો ડ્રગ્સ, બે શખ્સોની કરાઇ ધરપકડ | 2024-04-29 15:10:58
પાટણમાં રાહુલના વિરોધમાં ક્ષત્રિયોએ કાળા વાવટાં દેખાડ્યાં, રાહુલે કહ્યું ભારતમાં લોકતંત્રની મોદી સરકારે હત્યા કરી નાખી | 2024-04-29 14:48:50
રાજા-મહારાજાઓને અત્યાચારી કહેનારા રાહુલ ગાંધી સામે રોષ, હવે મોદીએ કહ્યું શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી | 2024-04-28 17:05:00
ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post | 2024-04-28 16:30:24
પ્રસંગમાંથી પરત આવતાં પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 9 લોકોનાં મોત, 23 ઘાયલ- Gujarat Post | 2024-04-29 08:25:23
મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની મુંબઈ એસઆઈટીએ છત્તીસગઢથી ધરપકડ કરી | 2024-04-28 12:18:58
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16