પ્રતિકાત્મક ફોટો
અમદાવાદઃ શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં મોટો ઘટાડો થયો છે અને હવે કોરોનાનું સંક્રમણ આગળ ન વધે તે માટે કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં માસ્ક વગર બહાર ફરતા લોકોને હવે 200ની જગ્યાએ 500 રૂપિયા દંડ કરવામાં આવશે. કોર્પોરેશનની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઇ વ્યક્તિ જાહેરમાં થુંકશે તો પણ તેને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જનતાના આરોગ્યને લઇને આ મહત્વનો નિર્ણય કરાયો છે.
પાન-મસાલાની દુકાનો પરથી કોરોનાનું સંક્રમણ વધુ થતું હોય છે, જેથી જો કોઇ પાન-મસાલાની દુકાનની આસપાસ ગંદકી હશે તો દુકાનધારકને જ 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. ત્યારે હવે કોરોનાની લડાઇને મજબૂત કરવા સૌ કોઇએ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46