કોલકત્તાઃ પશ્વિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે, બંગાળમાં વાવાઝોડાને કારણે અત્યાર સુધી 72 લોકોનાં મોત થઇ ગયા હોવાનું ટીએમસી સરકારે જણાવ્યું છે, સાથે જ બંને રાજ્યોમાં કરોડો રૂપિયાની સંપત્તિને પણ નુકસાન થયું છે, પ.બંગાળના સીએમ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંગાળની મુલાકાત લઇને સ્થિતીની સમક્ષી કરવા કહ્યું છે. રાજ્ય સરકારે મૃતકોને પરિવારજનોને 2-2- લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું છે કે દેશ આજે મુશ્કેલીની સમયમાં નાગરિકોની સાથે જ છે અને ઓરિસ્સા, પં.બંગાળને તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. સાથે જ તેમને સ્થિતી સામાન્ય થઇ જાય તે માટે પ્રાર્થના કરી છે.
નોંધનિય છે કે બંગાળમાં 150 કિ.મી કરતા વધુ ઝડપથી આવેલા વાવાઝોડાને કારણે મોટું નુકસાન થયું છે, અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઇ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી કહ્યો છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16
Lok Sabha Elections 2024: બીજા તબક્કા માટે આજે મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિનીનીનું ભાવિ થશે નક્કિ | 2024-04-26 08:42:46
Fact Check: સોશિયલ મીડિયા પર સમય વિતાવનારા યુવાનોને કોંગ્રેસ વર્ષે 1 લાખ રૂપિયા આપશે ! આ દાવો ખોટો છે | 2024-04-25 17:36:58
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28