(PAK ના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો અને ભારતના શ્રીનિવાસ ગોત્રુ)
ન્યૂયોર્કઃ વિશ્વના સૌથી મોટા મંચ સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ભારતે ફરી એક વાર પાકિસ્તાનની બોલતી બંધ કરી દીધી છે. યુએનઇએસની બેઠકમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ દાવો કર્યો હતો કે ભારત એક હિન્દુ દેશમાં ફેરવાઈ રહ્યું છે અહીં લઘુમત્તીઓ પર અત્યાચાર થઇ રહ્યાં છે.
ભુટ્ટોએ કહ્યું કે, મુસ્લિમો સામે નફરતની વિચારધારાથી પ્રેરાઈને સત્તા પર બેઠેલા ભાજપ અને આરએસએસ ભારતના ઈસ્લામિક વારસાને ખતમ કરવાનું કામ કરી રહ્યાં છે. તેના જવાબમાં ભારતે કહ્યું, "આ ખૂબ જ વ્યંગાત્મક છે કે પાકિસ્તાન લઘુમતીઓ વિશે ભાષણ આપતી વખતે મારા દેશનું નામ લઈ રહ્યું છે. જ્યારે વિશ્વ સારી રીતે જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પછી તે હિન્દુ હોય કે ખ્રિસ્તી હોય કે અન્ય કોઈ સાથે કેવી રીતે ભેદભાવ કરવામાં આવે છે. તેમના પર અત્યાચાર કરવામાં આવે છે. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક અધિકારોનું ઉલ્લંઘન લાંબા સમયથી ચાલી રહ્યું છે. તેનો લાંબો ઇતિહાસ છે, જે આખી દુનિયાએ જોયો છે.
શ્રીનિવાસ ગોત્રુએ આખી દુનિયાની સામે પાકિસ્તાનને ઠપકો આપતા કહ્યું કે, "પાકિસ્તાને લઘુમતીઓને લગભગ ખતમ કરી દીધા છે. પાકિસ્તાન સતત હિન્દુ, શીખ, ખ્રિસ્તી અને અહમદિયા મુસલમાનોના માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પાકિસ્તાનમાં હજારો મહિલાઓ અને બાળકો, ખાસ કરીને લઘુમતી સમુદાયોની હિન્દુ છોકરીઓનું અપહરણ કરીને બળજબરીથી ધર્મપરિવર્તન કરીને લગ્ન કરાવવામાં આવે છે.તેઓ વિરોધ કરે છે ત્યારે તેમને માર મારવામાં આવે છે. પોલીસ અને કાયદો પણ તેમને મદદ કરતો નથી.
Bilawal Zardari rakes up Kashmir issue in New York even as floods wreak havoc in Pakistan
— ANI Digital (@ani_digital) September 23, 2022
Read @ANI Story | https://t.co/WWuVDVG8rE#BilawalBhuttoZardari #UNGA77 #UNGA pic.twitter.com/wTUyUhkU8L
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
હવે અમેરિકાની કમાન નવી પેઢીને સોંપવી પડશે, ચૂંટણીમાંથી હટવાની જાહેરાત બાદ પહેલી વખત બોલ્યાં બાઇડેન | 2024-07-25 08:58:06
ન્યૂઝીલેન્ડમાં બાળકો સહિત 2 લાખ લોકોનું અભદ્ર શોષણ થયાના અહેવાલે સનસનાટી મચાવી, PMએ માંગી માફી | 2024-07-24 14:30:08
કેનેડાઃ એડમોન્ટનમાં સ્વામીનારાયણ મંદિરની દિવાલ પર મોદી વિરોધી સૂત્રો લખાયા- Gujarat Post | 2024-07-24 10:37:32
અમેરિકાના સૌથી મોટા સમાચાર, જો બાઇડેન નહીં લડે રાષ્ટ્રપતિની ચૂંટણી, કમલા હોય શકે છે ડેમોક્રેટ ઉમેદવાર ? | 2024-07-22 08:16:19
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20