નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘઘાટનને લઈને રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘઘાટન કરશે. આ અંગે અનેક રાજકીય પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે પીએમને બદલે રાષ્ટ્રપતિએ ઉદ્ઘઘાટન કરવું જોઈએ. સામે દેશના 260 થી વધુ પ્રતિષ્ઠિત લોકોએ બહિષ્કાર માટે વિરોધ પક્ષોની નિંદા કરી છે.
270 નાગરિકોએ સંસદની નવી ઇમારતના ઉદ્ધઘાટન મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષની નિંદા કરી છે. જેમાં 88 નિવૃત્ત અમલદારો, 100 પ્રતિષ્ઠિત નાગરિકો અને 82 શિક્ષણવિદોનો સમાવેશ થાય છે. આ લોકોએ સંયુક્ત નિવેદન જારી કરીને વિપક્ષની ટીકા કરી છે. સંયુક્ત નિવેદન જારી કરનારાઓમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ભૂતપૂર્વ ડિરેક્ટર વાયસી મોદી, ભૂતપૂર્વ IAS અધિકારીઓ આરડી કપૂર, ગોપાલકૃષ્ણ અને સમીરેન્દ્ર ચેટર્જી ઉપરાંત લિંગાયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનિલ રોય દુબેનો સમાવેશ થાય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનો ઉદ્ઘઘાટન સમારોહ તમામ ભારતીયો માટે ગર્વનો પ્રસંગ છે. પરંતુ વિરોધ પક્ષ આ પ્રસંગે રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. તેમના પોકળ દાવાઓ અને પાયાવિહોણી દલીલો સમજની બહાર છે. આ પ્રતિષ્ઠિત નાગરિકોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘઘાટન કરી રહ્યાં છે, તેના આધારે લોકો સમારંભનો બહિષ્કાર કરી લોકશાહીની લાગણીઓને ખુલ્લેઆમ ઠેસ પહોંચાડી રહ્યાં છે
Dharmapuram Adheenam leaves for Delhi from Chennai airport to attend the inauguration ceremony of the new Parliament building.
— ANI (@ANI) May 27, 2023
Seers of Dharmapuram Adheenam to present a special gift to Prime Minister Narendra Modi. pic.twitter.com/mPWlE7JAqT
દિલ્હીના સાક્ષી હત્યાકાંડ પર PM મોદી થયા ભાવુક, આરોપી સાહિલે પૂછપરછ દરમિયાન કહી આ વાત | 2023-05-30 15:49:33
કેન્દ્રમાં મોદી સરકારના 9 વર્ષ પૂરા, અમિત શાહે કહી આ વાત – Gujarat Post | 2023-05-30 13:35:47
મણિપુરમાં બદમાશો બન્યાં બેકાબૂ, સેના પાસેથી હથિયારો અને દારૂગોળો છીનવી લેવાયો | 2023-05-30 10:30:41
ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાની વ્યથા, કહ્યું ભાજપના જ એક નેતા મારા રૂપિયા દબાવીને બેઠા છે- Gujarat Post | 2023-05-30 10:25:19
રાજ્યમાં આજે પણ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા | 2023-05-30 08:49:49
વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post | 2023-05-28 12:59:37
ભારત માટે ઐતિહાસિક ક્ષણ, નવી સંસદના ઉદ્ધઘાટન પહેલા પંડિતોએ વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ | 2023-05-27 21:33:07
સાક્ષીની ક્રૂર રીતે હત્યા કરનારો સાહિલ ઝડપાયો, 30થી વધુ વખત ચાકુના માર્યા હતા ઘા | 2023-05-29 16:01:20
દિલ્હીમાં યુવકે સગીરા પર ચપ્પુના કર્યા 30 ઘા, માથા પર પથ્થરના પ્રહાર કરીને રહેંસી નાંખી- Gujarat Post | 2023-05-29 15:27:20