નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘઘાટનને લઈને રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘઘાટન કરશે. આ અંગે અનેક રાજકીય પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે પીએમને બદલે રાષ્ટ્રપતિએ ઉદ્ઘઘાટન કરવું જોઈએ. સામે દેશના 260 થી વધુ પ્રતિષ્ઠિત લોકોએ બહિષ્કાર માટે વિરોધ પક્ષોની નિંદા કરી છે.
270 નાગરિકોએ સંસદની નવી ઇમારતના ઉદ્ધઘાટન મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષની નિંદા કરી છે. જેમાં 88 નિવૃત્ત અમલદારો, 100 પ્રતિષ્ઠિત નાગરિકો અને 82 શિક્ષણવિદોનો સમાવેશ થાય છે. આ લોકોએ સંયુક્ત નિવેદન જારી કરીને વિપક્ષની ટીકા કરી છે. સંયુક્ત નિવેદન જારી કરનારાઓમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ભૂતપૂર્વ ડિરેક્ટર વાયસી મોદી, ભૂતપૂર્વ IAS અધિકારીઓ આરડી કપૂર, ગોપાલકૃષ્ણ અને સમીરેન્દ્ર ચેટર્જી ઉપરાંત લિંગાયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનિલ રોય દુબેનો સમાવેશ થાય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનો ઉદ્ઘઘાટન સમારોહ તમામ ભારતીયો માટે ગર્વનો પ્રસંગ છે. પરંતુ વિરોધ પક્ષ આ પ્રસંગે રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. તેમના પોકળ દાવાઓ અને પાયાવિહોણી દલીલો સમજની બહાર છે. આ પ્રતિષ્ઠિત નાગરિકોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘઘાટન કરી રહ્યાં છે, તેના આધારે લોકો સમારંભનો બહિષ્કાર કરી લોકશાહીની લાગણીઓને ખુલ્લેઆમ ઠેસ પહોંચાડી રહ્યાં છે
Dharmapuram Adheenam leaves for Delhi from Chennai airport to attend the inauguration ceremony of the new Parliament building.
— ANI (@ANI) May 27, 2023
Seers of Dharmapuram Adheenam to present a special gift to Prime Minister Narendra Modi. pic.twitter.com/mPWlE7JAqT
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38