નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘઘાટનને લઈને રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે. 28 મેના રોજ પીએમ મોદી નવા સંસદ ભવનનું ઉદ્ઘઘાટન કરશે. આ અંગે અનેક રાજકીય પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે પીએમને બદલે રાષ્ટ્રપતિએ ઉદ્ઘઘાટન કરવું જોઈએ. સામે દેશના 260 થી વધુ પ્રતિષ્ઠિત લોકોએ બહિષ્કાર માટે વિરોધ પક્ષોની નિંદા કરી છે.
270 નાગરિકોએ સંસદની નવી ઇમારતના ઉદ્ધઘાટન મામલે કોંગ્રેસ સહિતના વિપક્ષની નિંદા કરી છે. જેમાં 88 નિવૃત્ત અમલદારો, 100 પ્રતિષ્ઠિત નાગરિકો અને 82 શિક્ષણવિદોનો સમાવેશ થાય છે. આ લોકોએ સંયુક્ત નિવેદન જારી કરીને વિપક્ષની ટીકા કરી છે. સંયુક્ત નિવેદન જારી કરનારાઓમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના ભૂતપૂર્વ ડિરેક્ટર વાયસી મોદી, ભૂતપૂર્વ IAS અધિકારીઓ આરડી કપૂર, ગોપાલકૃષ્ણ અને સમીરેન્દ્ર ચેટર્જી ઉપરાંત લિંગાયા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનિલ રોય દુબેનો સમાવેશ થાય છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નવા સંસદ ભવનનો ઉદ્ઘઘાટન સમારોહ તમામ ભારતીયો માટે ગર્વનો પ્રસંગ છે. પરંતુ વિરોધ પક્ષ આ પ્રસંગે રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. તેમના પોકળ દાવાઓ અને પાયાવિહોણી દલીલો સમજની બહાર છે. આ પ્રતિષ્ઠિત નાગરિકોનું કહેવું છે કે પીએમ નરેન્દ્ર મોદી ઉદ્ઘઘાટન કરી રહ્યાં છે, તેના આધારે લોકો સમારંભનો બહિષ્કાર કરી લોકશાહીની લાગણીઓને ખુલ્લેઆમ ઠેસ પહોંચાડી રહ્યાં છે
Dharmapuram Adheenam leaves for Delhi from Chennai airport to attend the inauguration ceremony of the new Parliament building.
— ANI (@ANI) May 27, 2023
Seers of Dharmapuram Adheenam to present a special gift to Prime Minister Narendra Modi. pic.twitter.com/mPWlE7JAqT
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી હાથ ધરી | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય – Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
જૂઠ બૂમો પાડવાથી સત્ય નથી બની જતું, NEET પેપર લીક મુદ્દે સંસદમાં હંગામો, રાહુલ ગાંધીના નિવેદનથી ગુસ્સે થયા શિક્ષણ મંત્રી | 2024-07-22 12:29:46
હવે ઉજ્જૈનમાં પણ યોગી સરકાર જેવો આદેશ, દુકાનદારોએ તેમના નામ સાથે આ લખવું પડશે, મેયરે મુસ્લિમો વિશે કહી આ વાત | 2024-07-21 09:05:06
આગામી થોડા સમય માટે સી.આર.પાટીલ જ રહેશે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ? Gujarat Post | 2024-07-20 09:48:01
જો બાઇડનને પણ પાછળ છોડી દીધા.. ટેસ્લાના એલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યાં અભિનંદન | 2024-07-20 09:41:27
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20
કળિયુગના પુત્રની કાળી કરતૂતઃ પહેલા માતાને મોતને ઘાટ ઉતાર્યા, પછી ક્રિએટ કર્યો લૂંટનો સીન- Gujarat Post | 2024-07-25 11:14:33