પુત્રએ દેશને ઐતિહાસિક ગૌરવ અપાવ્યાંની ખુશી માતાના ચહેરા પર જોવા મળી
ગાંધીનગરઃ આજે રામ મંદિર ભૂમિ પૂજન બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. જાણે દરેક ઘરમાં દિવાળી હોય તેવું લાગી રહ્યું છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ રામ મંદિરના ભૂમિપૂજનને લઈને ઉજવણી કરી હતી. તેમણે ગાંધીનગર ખાતે આવેલા ઘરે દિવાની રંગોળી કરીને જયશ્રી રામના નારા લગાવ્યાં હતા અને રામધુન પણ કરી હતી. તેમા વડાપ્રધાન મોદીના ભાઇ પંકજ મોદીનો પરિવાર પણ જોડાયો હતો.
ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ માટે દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ આપ્યો હતો, ત્યારે પણ હીરાબાએ ઘરે દિવા પ્રગટાવ્યા હતા.તેમને ખુશી છે કે તેમના પુત્ર નરેન્દ્ર મોદીએ દેશ માટે ઐતિહાસિક કામ કર્યું છે. નોંધનિય છે કે 500 વર્ષ પછી રામમંદિરના નિર્માણનું કાર્ય શરૂ કરાયું છે જેને લઇને દેશભરમાં લોકોમાં ઉત્સાહનો માહોલ છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી કરવામાં આવ્યાં સસ્પેન્ડ- Gujarat Post | 2024-04-26 21:39:16
આ PSI લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા, આટલા રૂપિયાની લાંચ લીધી અને ઝડપાઇ ગયા | 2024-04-26 18:31:38
નિલેશ કુંભાણીએ વીડિયો બનાવીને કર્યો પોતાનો બચાવ, પ્રતાપ દૂધાત, કોંગ્રેસને લઈને કહી આ વાત- Gujarat Post | 2024-04-26 18:22:03
પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા મેળવી, હવે પક્ષનું કર્જ ચૂકવો, ભાજપના ક્ષત્રિય નેતાઓને હાઈકમાન્ડનો આદેશ | 2024-04-26 10:39:46
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16