ગાંધીનગરઃ કોરોનાકાળ બાદ હવે પહેલી વખતે નવરાત્રીના ભવ્ય આયોજન થઇ રહ્યાં છે. રાજ્યભરમાં ખેલૈયાઓએ નવરાત્રીની તૈયારીઓ કરી લીધી છે, ભાજપ સરકારે નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગારવાની છૂટ આપી હોવાનું જાહેરનામું બહાર પાડ્યું છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.
નવ દિવસ સુધી રાત્રે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવાનું જાહેરનામું
26 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થશે, જેમાં 9 દિવસ રાતના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા માટે જાહેરનામું બહાર પાડયું છે. સંઘવીએ લખ્યું છે કે ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની મંજૂરી અપાઇ છે.
ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. pic.twitter.com/NVSjNWjQ7k
— Harsh Sanghavi (@sanghaviharsh) September 22, 2022
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ | 2023-09-21 13:59:59
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર | 2023-09-21 10:20:32
કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત | 2023-09-21 10:18:58
કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post | 2023-09-20 23:07:19
સુરેન્દ્રનગરઃ દસાડા-પાટડી હાઇવે પર ભયાનક અકસ્માતમાં 4 લોકોનાં મોત, કાર અને ટ્રેલર વચ્ચે થઇ હતી ટક્કર | 2023-09-20 10:51:51
કાલોલના કણેટીયા ગામના તલાટી મકાનની આકારણી માટે લાંચ લેતા ACBના છટકામાં સપડાયા- Gujarat Post | 2023-09-20 10:08:59
સુરતઃ પત્નીએ પુત્રીને જન્મ આપ્યો અને થોડી જ વારમાં જમવાનું આપવા આવેલા પતિને એટેક આવતાં મોત- Gujarat Post | 2023-09-20 10:05:36
ખાસ કરીને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન રહેજો, શીખ ફોર જસ્ટિસે હિન્દુઓને કેનેડા છોડવા આપી ધમકી, ટ્રુડો હવે શું કરશે ? | 2023-09-20 22:02:44
કેનેડામાં ભારતીયોને ખાલિસ્તાનીઓએ આપી ધમકી, મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી | 2023-09-20 16:07:32
ઉમેદવારોએ જાણવું જરૂરી, ગુજરાતમાં વધુ એક પરીક્ષા રહી મોકૂફ- Gujarat Post | 2023-09-18 19:35:07
ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક વિધાનસભામાં થયું રજૂ, હવે અધ્યાપકો ટ્યુશન નહીં કરાવી શકે- Gujarat Post | 2023-09-16 10:55:29
IAS વિજય નહેરા, મનીષ ભારદ્વાર ડેપ્યુટેશન પર જશે દિલ્હી- Gujarat Post | 2023-09-16 10:53:38
ગુજરાત વિધાનસભા બની પેપર લેસ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્યું લોકાર્પણ- Gujarat Post | 2023-09-13 10:59:26
વિવાદો વચ્ચે ભાજપમાંથી વધુ એક નેતાનું રાજીનામું, પંકજ ચૌધરીએ ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પદ છોડ્યું | 2023-09-12 12:38:57