મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શનિવારે મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સમીર વાનખેડે સામે 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસ પછી, EDએ કેટલાક લોકોને સમન્સ પણ મોકલ્યાં છે, જેમની મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવશે.
ED registers a case against former Mumbai NCB zonal director Sameer Wankhede. ED has now started an investigation into the money laundering case against Sameer Wankhede. ED has also summoned three NCB officers for questioning: Enforcement Directorate
— ANI (@ANI) February 10, 2024
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી છે. જેમને સમન્સ મોકલવામાં આવ્યાં છે તેમાં કેટલાક NCB સાથે જોડાયેલા લોકો પણ છે. આ સિવાય કેટલાક અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવશે. તપાસ એજન્સીએ આ તમામ લોકોને પૂછપરછ માટે મુંબઈની ED ઓફિસમાં બોલાવ્યાં છે. સમીર વાનખેડે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યાં બાદ ચર્ચામાં આવ્યાં હતા. બાદમાં આર્યનનો નિર્દોષ છૂટકારો થયો હતો. તે સાથે જ કેટલીક રાજકીય પાર્ટીના નેતાઓ વાનખેડે પાછળ પડી ગયા હતા અને હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20