નવી દિલ્હીઃ સાંસદ સ્વાતિ માલીવાલ અને કેજરીવાલના પીએ બિભવ કુમાર વચ્ચે થયેલી મારપીટને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલીવાર નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂંમાં કેજરીવાલે મુખ્યમંત્રી આવાસ પર સ્વાતિ માલીવાલ પર થયેલા હુમલા અંગે કહ્યું કે તેમને આશા છે કે આ મામલે નિષ્પક્ષ તપાસ થશે અને સ્વાતિને ન્યાય મળવો જોઈએ. આ મામલો હાલકોર્ટમાં છે. એટલા માટે તેઓ આ અંગે વધુ કહેવા માંગતા નથી. કેજરીવાલે કહ્યું કે હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે પોલીસે બંને પક્ષોની ફરિયાદોની નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.
અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે હાજર ન હતા
જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ ઘટના સમયે તેમના સત્તાવાર નિવાસસ્થાને હાજર હતા, તો તેમને કહ્યું કે તેઓ ત્યાં હતા. પરંતુ ઘટના સ્થળે હાજર ન હતા. કેજરીવાલના પીએ બિભવ કુમાર પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં છે. સ્વાતિએ બિભવ પર મારપીટનો આરોપ લગાવ્યો છે. બિભવે સ્વાતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેડિકલ રિપોર્ટમાં મારજૂડના નિશાન પણ મળ્યાં છે.
બીજી તરફ આપના નેતાઓ સ્વાતિ માલીવાલની પાછળ ભાજપનો હાથ હોવાનું કહી રહ્યાં છે અને કેજરીવાલની વિરુદ્ધમાં આ એક ષડયંત્ર કરાયું હોવાના આરોપ લાગ્યા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેનેડાના પીએમ માર્ક કાર્નેએ આ ભારતીય મહિલાને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા, ભારત સાથેના સંબંધો સુધરશે | 2025-05-14 09:48:12
અમદાવાદઃ પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી પર કર્યો હુમલો, માથામાં બચકું ભરીને ખોપરી ફાડી નાખતા મોત | 2025-05-14 08:56:23
પાકિસ્તાનને PoK ખાલી કરવા કહી દેવામાં આવ્યું, ભારતે કાશ્મીર મુદ્દે ટ્રમ્પને પણ આપ્યો સણસણતો જવાબ | 2025-05-13 19:57:00
Acb ટ્રેપઃ રૂ.40 હજારની લાંચમાં PSI સહિત બે પોલીસકર્મીઓ પર સકંજો કસાયો | 2025-05-13 19:40:50
આદમપુર એરબેઝ પહોંચીને મોદીએ કહ્યું દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું, પાકિસ્તાનની આ એરબેઝ પર હુમલાની વાત ખોટી સાબિત થઇ | 2025-05-13 16:19:44
પહેલગામ હુમલાના 3 દિવસ પહેલા પીએમ મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, મલ્લિકાર્જુન ખડગેનો દાવો | 2025-05-06 16:23:15
જાતિ આધારિત વસ્તી ગણતરીઃ બિહાર ચૂંટણી પહેલા મોદીનો માસ્ટર સ્ટ્રોક, જાણો 3 મહત્ત્વની વાતો - Gujarat Post | 2025-05-01 10:51:34
આતંકનો સાથી...રાહુલ ગાંધી ! અમેઠીની મુલાકાત પહેલા જ લાગ્યા પોસ્ટર્સ | 2025-04-30 13:05:35
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
કોંગ્રેસ દેશની સાથે.. રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર જે પણ કરશે તેનું અમે સમર્થન કરીશું, તેઓ કાશ્મીર પણ જશે | 2025-04-24 21:12:30
ભારતની ચેતવણીની અસરઃ પાકિસ્તાને એલઓસી પર ન કરી કોઈ હરકત- Gujarat Post | 2025-05-12 08:50:25
છત્તીસગઢમાં ટ્રેલર- ટ્રકની ભયંકર ટક્કર, લગ્નમાં હાજરી આપીને પરત ફરતાં 13 લોકોનાં મોત - Gujarat Post | 2025-05-12 08:34:34
કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે ભારત-પાકિસ્તાન સાથે કામ કરીશ, બંને દેશોના નિર્ણય પર ગર્વઃ ટ્રમ્પ- Gujarat Post | 2025-05-11 11:33:49
પાકિસ્તાન ભારતીય સેનાના કડક નિયંત્રણ હેઠળ, સરહદ પર શાંતિ, સુરક્ષા દળો એલર્ટ | 2025-05-11 08:11:48