યુસીસીનો અનેક પક્ષો કરી રહ્યાં છે વિરોધ
મુસ્લિમો સાથે ભેદભાવના અફવાઓ ફેલાવી રહ્યાં છે મોદી વિરોધીઓ
નવી દિલ્હીઃ સરદાર વલ્લભભાઇ પટેલ, મૌલાના આઝાદ, જવાહરલાલ નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે દેશમાં UCC લાગુ થવો જોઈએ. આ દાવો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો છે. છેલ્લા 7 દાયકામાં બનેલી સરકારોનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે અત્યાર સુધી તેઓ યુસીસી લાવી શક્યા નથી કારણ કે કોંગ્રેસ લઘુમતી મત મેળવવાનો પ્રયાસ કરી રહી હતી, ભાજપની નીતિઓ અને પ્રાથમિકતાઓની પ્રશંસા કરતા શાહે કહ્યું કે ભાજપ શાસિત ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
#WATCH | Union Home Minister Amit Shah says, "Sardar Patel, Maulana Azad, Jawaharlal Nehru and Rajendra Prasad said this country should have UCC. They did not bring UCC because they were trying to win minority votes. Uttarakhand became the first BJP-ruled state to bring UCC." pic.twitter.com/oSHALDGBqM
— ANI (@ANI) February 20, 2024
ભારતે પાકિસ્તાને કરેલા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે
શાહે યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે કહ્યું કે આપણે બધાએ વડાપ્રધાન મનમોહન સિંહનું શાસન જોયું છે. તે 10 વર્ષોમાં દરરોજ કોઈને કોઈ વ્યક્તિ પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસતી હતી. પાકિસ્તાનથી આવીને તે આતંક ફેલાવે છે. જનતાએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે ચૂંટ્યાં.પાકિસ્તાને ફરીથી ભારતમાં હુમલાના ષડયંંત્રો કર્યાં હતા. પરંતુ આ વખતે અમે પૂંછ અને પુલવામા હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો. ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરી, આ પહેલા માત્ર બે જ દેશો એવા હતા જેમણે જવાબી કાર્યવાહી કરી હતી. હવે ભારત જડબાતોડ જવાબ આપનાર ત્રીજો દેશ બની ગયો છે.
#WATCH | Union Home Minister Amit Shah says, "... We have all seen the rule of PM Manmohan Singh. For 10 years, anyone from Pakistan would enter India every day and indulge in acts of terror and no one was answerable. After you all elected Narendra Modi, they tried to terrorise… pic.twitter.com/jDg6iS7SwG
— ANI (@ANI) February 20, 2024
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
જુઓ વીડિયો, બિહારમાં ગૃહમંત્રી અમિત શાહનું હેલિકોપ્ટર થોડી વાર માટે ડગમગી ગયું | 2024-04-29 22:14:06
અમરેલી: કંકુ પગલા કરીને પરત ફરતા પરિવારની મીની બસને નડ્યો અકસ્માત, 2 લોકોનાં મોત | 2024-04-29 21:44:57
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
કેનેડામાં ભારત વિરોધી ગતિવિધીઓ તેજ, જેવા ટુડ્રો ભાષણ માટે આવ્યાં તેવા જ લાગ્યા ખાલિસ્તાન જિંદાબાદના નારા | 2024-04-29 15:56:49
આ ત્રીજું મોટું ઓપરેશન..ગુજરાતના દરિયામાંથી ઝડપાયું બીજું કરોડો રૂપિયાનું 173 કિલો ડ્રગ્સ, બે શખ્સોની કરાઇ ધરપકડ | 2024-04-29 15:10:58
પાટણમાં રાહુલના વિરોધમાં ક્ષત્રિયોએ કાળા વાવટાં દેખાડ્યાં, રાહુલે કહ્યું ભારતમાં લોકતંત્રની મોદી સરકારે હત્યા કરી નાખી | 2024-04-29 14:48:50
રાજા-મહારાજાઓને અત્યાચારી કહેનારા રાહુલ ગાંધી સામે રોષ, હવે મોદીએ કહ્યું શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી | 2024-04-28 17:05:00
ઘણા સમયથી કમલમમાં પણ નથી દેખાતા તેવા ભાજપના પ્રદિપસિંહ વાઘેલા રૂપાલા વિવાદમાં કૂદી પડ્યાં, લખ્યો આ પત્ર- Gujarat Post | 2024-04-28 16:30:24
પ્રસંગમાંથી પરત આવતાં પરિવારને કાળ ભરખી ગયો, અકસ્માતમાં 9 લોકોનાં મોત, 23 ઘાયલ- Gujarat Post | 2024-04-29 08:25:23
મહાદેવ બેટિંગ એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની મુંબઈ એસઆઈટીએ છત્તીસગઢથી ધરપકડ કરી | 2024-04-28 12:18:58
Fact Check: પાકિસ્તાન ઝિંદાબાદનો નારો લગાવનારી યુવતીને રાહુલ ગાંધી નથી મળ્યાં ગળે, વાયરલ દાવો ખોટો છે | 2024-04-26 10:47:16