(Photo : ANI)
દિલ્હીમાં બેકાબૂ કારે લોકોને લીધા અડફેટે
બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ
નવી દિલ્હી: દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં મલાઈ મંદિર નજીક એક થાર ગાડીએ લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ઘાયલ છે.
આ ઘટના દક્ષિણ પશ્ચિમ દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં મલાઈ મંદિર નજીક બની હતી. પુરઝડપે આવેલી થારે સાત લોકોને કચડી નાખ્યા હતા. જેમાં બે લોકોના સ્થળ પર જ મોત થયા હતા. એટલું જ નહીં થાર કારની ટક્કર એટલી ભયાનક હતી કે નજીકમાં પાર્ક કરેલી બે કારને પણ નુકસાન થયું હતું.
સૂચના મળતા જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. થારની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે હાજર રહી તપાસ કરી રહી છે.
Delhi: 2 killed, 8 injured after Thar driver loses control
— ANI Digital (@ani_digital) March 9, 2023
Read @ANI Story | https://t.co/3TcfvXsh19#Delhi #RoadAccident pic.twitter.com/Te6PFRXzqh
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
હોસ્ટેલમાં ઘૂસીને યુવકે યુવતિને માર્યા છરીના ઘા, ઘટના સીસીટીવીમાં થઇ કેદ- Gujarat Post | 2024-07-27 10:39:29
નિવૃત્ત IAS અધિકારી એસ.કે.નંદાનું નિધન, પુત્રીને મળવા ગયા હતા અમેરિકા- Gujarat Post | 2024-07-27 10:32:52
મુંબઈમાં બહુમાળી ઈમારત ધરાશાયી થતાં કાટમાળ નીચે અનેક લોકો દટાયા, બચાવ કામગીરી ચાલુ | 2024-07-27 09:06:39
ઠાકોર સમાજ માટે વપરાતા આ શબ્દનો હવેથી પ્રયોગ નહીં કરી શકાય- Gujarat Post | 2024-07-26 21:04:34
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર, 120 જેટલા કેસ થયા, 40 થી વધુ બાળકોનાં મોત- Gujarat Post | 2024-07-26 14:09:31
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો અત્યારે ખરીદીનો શ્રેષ્ઠ સમય છે કે નહીં ? Gujarat Post | 2024-07-26 14:07:00
આજે હું એવી જગ્યાએથી બોલી રહ્યો છું જ્યાં.. પીએમ મોદીએ કારગિલથી પાકિસ્તાનને આપી આ ચેતવણી | 2024-07-26 13:45:15
કારગિલ વિજય દિવસ પર પીએમ મોદી પહોંચ્યાં લદ્દાખ, કહ્યું આતંકવાદનો ખાત્મો કરી નાખીશું | 2024-07-26 08:45:20