જેતપુરમાં મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી
રાજકોટઃ જેતપુરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પોલીસ ક્વાર્ટરમાં જ તેમને આ પગલું ભયું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.મૃતક જસદણના શિવરાજપુરના વતની હતા. મહિલા કોન્સ્ટેબલના આપઘાતથી પરિવારમાં અને પોલીસ લાઈનમાં અરેરાટી મચી ગઇ છે.
મૃતક જસદણના શિવરાજપુરના વતની હતા
જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં
શિવરાજપુરના વતની દયાબેન શંભુભાઈ સરિયા નામના મહિલા કોન્સ્ટેબલે પોલીસ કવાર્ટરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. દયાબેન જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં. તેમને ક્યા કારણોસર આ પગલુ ભર્યું છે તે હજુ જાણવા મળી નથી. મૃતક મહિલા કોન્સ્ટેબલ અપરણિત હતા. હાલમાં પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
સસ્પેન્સનો અંત આવ્યો, રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
જામ સાહેબ શ્રી શત્રુસલ્ય સિંહજી કોણ છે? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
ACB Trap- આ નાયબ કાર્યપાલ ઇજનેર રૂ. 1,20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા | 2024-05-02 20:48:32
પિતા-પુત્રીનું મોત... સાબરકાંઠામાં ઓનલાઇન મંગાવેલું પાર્સલ ખોલતા જ થયો જોરદાર વિસ્ફોટ | 2024-05-02 17:25:08
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56
તમારા બાળકો માટે જોન્સન એન્ડ જોન્સન ટેલ્કમ પાઉડર ખતરો છે, કંપનીએ કરોડો ડોલરનું વળતર ચૂકવવું પડશે | 2024-05-02 11:38:42
ગેંગસ્ટર Goldy Brar ની હત્યાનો અહેવાલ ખોટો સાબિત થયો, અમેરિકન પોલીસે કહી આ વાત | 2024-05-02 09:27:33
સૌથી મોટા સમાચાર, અભિનેતા સલમાન ખાનના ઘર પરના ફાયરિંગ કેસના આરોપી Anuj Thapan એ કરી લીધી આત્મહત્યા | 2024-05-01 19:57:03
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12