Sat,11 May 2024,8:41 am
Print
header

લતા મંગેશકર પંચતત્વમાં વિલીન થઇ ગયા, ભીની આંખે ભાઈએ કોકિલાને આપ્યો અગ્નિદાહ- Gujarat Post

મુંબઇઃ દિગ્ગજ ગાયિકા અને ભારત રત્ન લતા મંગેશકરે દુનિયા છોડી દીધી છે. 92 વર્ષીય લતાજીનું રવિવારે સવારે મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. મુંબઈના શિવાજી પાર્કમાં લતાજીને તેમના ભાઈએ ભીની આંખે વિદાય આપી હતી. લતાજીની આ અંતિમ યાત્રામાં રાજકારણ, રમતગમત, મનોરંજન જગતના અનેક ક્ષેત્રના લોકોએ ભાગ લીધો હતો.

અભિનેતા શાહરૂખ ખાન અને ક્રિકેટર સચિન તેંડુલકરે શિવાજી પાર્ક ખાતે ભારત રત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્ય પ્રધાન આદિત્ય ઠાકરેએ પીઢ ગાયિકા લતા મંગેશકરને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch