રાજકોટઃ ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે, રાજકોટ શહેરમાં રહીને આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર કરી રહેલા ત્રણ આતંકીઓને એટીએસે ઝડપી પાડ્યાં છે. આરોપીઓ અંદાજે 6 મહિલાથી સોની બજારમાં કામ કરતા હતા અને અલ કાયદાનું કામ પણ કરતા હતા, તેમની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
એટીએસે ઝડપી પાડેલા આતંકવાદીઓમાં અમન, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝનો સમાવેશ થાય છે. તેમની પાસેથી કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે.
ત્રણેય આરોપીઓ પશ્વિમ બંગાળના રહેવાસી છે અને 6 મહિનાથી અહીં રહેતા હતા, સોની બજારમાં અન્ય મુસ્લિમ કર્મચારીઓને આતંકવાદી બનવા માટે ઉશ્કેરતા હતા, તેમની પાસેથી 1 પિસ્તલ અને 10 કારતૂસ જપ્ત કરાયા છે. તેઓ અન્ય આતંકીઓના સંપર્કમાં હતા. જે મામલે એટીએસ વધારે તપાસ કરી રહી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ધધુંકાઃ લાંચ લેતા ઝડપાયેલા નાયબ કાર્યપાલ ઇજનેરના ઘરની તપાસ કરતા નીકળ્યા રૂ. 30 લાખ, બેડની અંદર ગોદડામાં સંતાડેલા હતા | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરને પકડવા જતા થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટનાસ્થળે મોત | 2024-05-03 17:37:06
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોના મોત થયા | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, MLCના પરિવારના 4 સભ્યો સહિત 6 લોકોના મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12