ઓટાવા: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ગંભીર આરોપો લાગ્યા બાદ ભારતે વળતી કાર્યવાહી કરી હતી. આ પછી કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો ડેમેજ કંટ્રોલ મોડમાં આવી ગયા છે. જસ્ટિન ટ્રુડોએ મંગળવારે કેનેડાની સંસદમાં આપેલા પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરીને તેમણે કહ્યું કેનેડા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કેસમાં અમે ઈચ્છીએ છીએ કે નવી દિલ્હી આ મુદ્દાને યોગ્ય રીતે સંભાળે. ભારત સરકારે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે. અમે તે કરી રહ્યાં છીએ, અમે તેમને ઉશ્કેરવાનો કે વધારવાનો પ્રયાસ નથી કરી રહ્યાં. આ પહેલા ભારતે કેનેડા સરકારના આરોપોને વાહિયાત ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા.
ભારતે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યાં
ભારત સરકારે દેશમાં હાજર કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને હાંકી કાઢ્યા છે. તેમને દેશ છોડવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ શું કહ્યું ?
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સાંસદોને કહ્યું કે કેનેડાની ધરતી પર એક નાગરિકની હત્યામાં વિદેશી સરકારની સંડોવણી આપણા દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. અમે આ હત્યાની તપાસમાં સહયોગ કરવા માટે ભારત સરકાર પર દબાણ કરીશું. કેનેડામાં રહેતા ભારતીય મૂળના શીખોની મોટી વસ્તી આ હત્યાને લઈને ગુસ્સે છે.ઘણા શીખો તેમની સુરક્ષા માટે ડરેલા છે. દેશમાં ભારતીય મૂળના 14-18 લાખ નાગરિકો છે, જેમાંથી ઘણા શીખો છે. કેનેડાની વિપક્ષી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીત સિંહ શીખ સમૂદાયમાંથી છે.
ભારતે જડબાતોડ જવાબ આપ્યો
ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો ફગાવી દીધા છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડાના તમામ આરોપો વાહિયાત છે. કેનેડાના વડાપ્રધાન દ્વારા ભારત પર આવા જ આરોપો લગાવવામાં આવ્યાં હતા. તેમને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યાં હતા. આવા પાયાવિહોણા આરોપો ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.તેમને કેનેડામાં મદદ મળી રહી છે. આતંકીઓ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતા માટે ખતરો છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
એશિયન ગેમ્સ 2023: ચીનમાં લહેરાવ્યો તિરંગો, ભારતે વર્લ્ડ રેકોર્ડ તોડીને પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો | 2023-09-25 08:56:26
Un માં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું, Pok ખાલી કરવા મામલે આપ્યો સણસણતો જવાબ- Gujarat Post | 2023-09-23 11:04:31
ભારતનો કોન્સર્ટ રદ્દ થતાં જ કેનેડિયન સિંગર શુભનીત સિંહના બદલાયા સૂર, કહ્યું– ભારત મારો પણ દેશ છે | 2023-09-22 11:16:57
મોદીના મિત્ર બાઇડેનની સરકાર પણ કેનેડાની તરફેણમાં, કહ્યું કેનેડામાં થયેલી હત્યાની તપાસ થવી જ જોઇએ- Gujarat Post | 2023-09-22 11:12:20
આ લોકોને નાની લાંચ તો પસંદ જ નથી....સુરતના પી.એસ.આઇ ACBના સંકજામાં ફસાયા, રૂ.10 લાખની લીધી હતી લાંચ | 2023-09-24 09:58:35
અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત | 2023-09-22 16:14:56
ગુજરાત સરકારના ફિક્સ પે કર્મચારીઓને પગાર વધારાની મળી શકે છે ભેટ, નવરાત્રીમાં સરકાર કરી શકે છે આ જાહેરાત | 2023-09-22 16:08:12
ભારત વિરોધીઓને જવાબ, મહિન્દ્રા ગ્રુપે કેનેડામાં બિઝનેસ બંધ કરવાની જાહેરાત કરી, હિન્દુઓને લઇને કેનેડા સરકારે કહી આ વાત- Gujarat Post | 2023-09-22 13:23:32
પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા ! | 2023-09-22 13:09:45