અમદાવાદઃ રાજકોટમાં બે દિવસ પહેલા એટીએસે અલકાયદા સાથે સંકળાયેલા અને સોની બજારમાં રહીને કામ કરતાં ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. હાલમાં તેમની પૂછપરછ ચાલી રહી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આતંકીઓ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં જન્માષ્ટમી પર ભરાતા મેળામાં હુમલો કરવાની ફિરાકમાં હતા. હાલ એટીએસ દ્વારા 10થી વધુ શકમંદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, જેમાં સ્થાનિક મોડ્યૂલ અંગેની વિગતો સામે આવી છે.ઉપરાંત મોબાઇલ ફોન તપાસતાં અનેક સંપર્કોનો ખુલાસો થયો છે.
એટીએસે આ ત્રણેય આંતકીઓ સાથે સંપર્કમાં રહેનારા બે હેન્ડલર વિશે પણ પ્રાથમિક માહિતી મળી હતી. જે બાદ 12 શકમંદોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્રણેય આતંકવાદીઓ સૌરાષ્ટ્રમાં સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને જન્માષ્ટમી પર મોટા હુમલાને અંજામ આપવાની ફિરાકમાં હતા.બાંગ્લાદેશમાંથી તેમને કોડ દ્રારા માહિતી મળતી હતી. આ ત્રણેય આતંકીઓ છેલ્લા છ મહિનામાં કોને મળ્યાં છે તે અંગેની તપાસ થઇ રહી છે.
આતંકીઓની પૂછપરછમાં એટીએસને જાણવા મળ્યું છે કે, અમન છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયથી ટેલિગ્રામ અને કન્વરસેશન નામની એપના માધ્યમથી બાંગ્લાદેશમાં રહેલા અલ-કાયદાના ગુ્રપના હેડ અબુ તલ્હા અને કુરશાન નામ ધરાવતા હેન્ડલરના સંપર્કમાં હતો. તેની પ્રેરણાથી અલ-કાયદામાં જોડાયો હતો. બંને મેસેજીંગ એપની મદદથી સાહિત્ય અને વીડિયો પણ મેળવ્યાં હતાં. મેસેજીંગ એપના માધ્યમથી મુઝમ્મીલ નામની ઓળખ ધરાવતા હેન્ડલરના સંપર્કમાં પણ આવ્યો હતો. જેની પાસેથી તેણે જેહાદ અને હીજરત કરવા માટેની પ્રેરણા લીધી હતી. હજુ આતંકીઓની પૂછપરછમાં નવા ખુલાસા થવાની બાકી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
ACB Trap- આ નાયબ કાર્યપાલ ઇજનેર રૂ. 1,20,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયા | 2024-05-02 20:48:32
પિતા-પુત્રીનું મોત... સાબરકાંઠામાં ઓનલાઇન મંગાવેલું પાર્સલ ખોલતા જ થયો જોરદાર વિસ્ફોટ | 2024-05-02 17:25:08
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
તમારા બાળકો માટે જોન્સન એન્ડ જોન્સન ટેલ્કમ પાઉડર ખતરો છે, કંપનીએ કરોડો ડોલરનું વળતર ચૂકવવું પડશે | 2024-05-02 11:38:42
ગેંગસ્ટર Goldy Brar ની હત્યાનો અહેવાલ ખોટો સાબિત થયો, અમેરિકન પોલીસે કહી આ વાત | 2024-05-02 09:27:33
સૌથી મોટા સમાચાર, અભિનેતા સલમાન ખાનના ઘર પરના ફાયરિંગ કેસના આરોપી Anuj Thapan એ કરી લીધી આત્મહત્યા | 2024-05-01 19:57:03
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12