રાજકોટઃ આત્મીય યુનિવર્સિટીમાં ત્યાગ વલ્લભ સ્વામીના ગોટાળા મામલે NSUI મેદાનમાં આવ્યું છે.NSUI એ આત્મીય યુનિવર્સિટીને સરકાર હસ્તક લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. ત્યાગ વલ્લભ સ્વામી વિરુદ્ધ કરોડો રૂપિયાની ઉચાપતનો ગુનો દાખલ થયો છે.
NSUI દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલા પત્ર મુજબ, આત્મીય યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પાસેથી કરોડો રૂપિયા ફી વસુલવામાં આવે છે. આત્મીય યુનિવર્સિટીમાં વર્ષોથી જમીન હેતુફેરને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. જેથી વિદ્યાર્થીઓના હિતમાં યુનિવર્સિટીને સરકાર હસ્તક કરવામાં આવે.
સોખડાના ત્યાગ વલ્લભ સ્વામીનું ઉર્ફે ટી.વી સ્વામીનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. ત્યાગ વલ્લભ સ્વામીએ વડોદરાના અસોજમાં પોતાનું જ બીજું નામ ધારણ કરી જમીન ખરીદી કરી છે. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદી કરી હતી. અલગ અલગ જમીનના દસ્તાવેજોમાં બંને નામો છે. વડોદરા જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કરોડો રૂપિયાની જમીન ખરીદી હતી. આસોજ,દશરથ,મોકસી અને સોખડા સહિતના ગામડાઓમાં જમીનો ખરીદી હતી. શિક્ષાપત્રી મુજબ કોઈ સાધુ જમીન ખરીદી શકે નહીં. જેથી આ મામલો સામે આવતા વિવાદ શરૂ થયો છે. સાથે જ આટલા રૂપિયા ક્યાંથી આવ્યાં તેની પણ તપાસની માંગ કરાઇ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
મોદીએ કહ્યું આ વ્યક્તિએ મારા લાખો ભારતીયોનું અપમાન કર્યું, કલાકોમાં જ સૈમ પિત્રોડાના રાજીનામાના અહેવાલ આવ્યાં | 2024-05-08 22:43:20
Google એ ભારતમાં લોન્ચ કરી તેની Wallet એપ, Google Pay ને લઇને તમારે આ જાણવું જરૂરી છે | 2024-05-08 17:36:14
ગુજરાતમાં ચૂંટણીઓમાં પણ ગુંડારાજ....મહિસાગરમાં ભાજપ નેતાના પુત્રએ બુથ કેપ્ચરિંગ કર્યું હોવાનો વીડિયો આવ્યો સામે | 2024-05-08 15:24:38
પહેલી જ વખત વડાપ્રધાન મોદીનો રાહુલ પર આવો પ્રહાર, અદાણી-અંબાણી પાસેથી તમે કેટલા રૂપિયા લઇને બોલવાનું બંધ કર્યું ? | 2024-05-08 14:20:40
મોદીની એટલી જ ચિંતા હતી તો પહેલા જ રૂપાલાએ રાજકોટ બેઠક કેમ ન છોડી ? હવે કહ્યું મારા કારણે ભાજપને નુકસાન, ક્ષત્રિયોની ફરી માફી માંગી | 2024-05-08 11:49:23
જો ક્ષત્રિય સમાજનો 7 બેઠકો પર ભાજપની હારનો દાવો સાચો પડશે, તો આ ભાજપની પડતીની શરૂઆત હશે ? | 2024-05-08 09:51:57
રાજ્યના આ 3 ગામોમાં એક પણ વોટ ન પડ્યો, લોકોએ લોકસભા ચૂંટણીનો કર્યો બહિષ્કાર | 2024-05-08 08:45:06
Breaking News: ગુજરાતમાં શાતિપૂર્ણ માહોલમાં સરેરાશ 59.51 ટકા મતદાન,ચૂંટણીપંચે કરી આ મહત્વની વાત | 2024-05-07 19:30:11
રાજકોટ પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું નામ આવ્યું સામે- Gujarat Post | 2024-05-05 11:31:45
પ્રેમિકાનું મોત...રાજકોટના આ પોલીસ સ્ટેશનમાં જ પ્રેમી પંખીડાએ ગળા પર ફેરવી દીધી બ્લેડ- Gujarat Post | 2024-05-04 10:40:27
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16