ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરવા બદલ નોટિસ
શિસ્તભંગની નોટિસનો 7 દિવસમાં આપવો પડશે જવાબ
રાજકોટઃ ભાજપમાં જૂથવાદ ચરમસીમા પર છે, વડોદરા, રાજકોટ અને કચ્છમાં ભાજપનો જૂથવાદ લોકસભા ચૂંટણીમાં માથાનો દુખાવો બની શકે છે, પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામે ષડયંત્રો કરાયા છે, જેમાં પૂર્વ મંત્રી ગણપત વસાવાના નજીકના લોકોને પાર્ટીએ બહારનો રસ્તો બતાવી દીધો છે. બાદમાં પ્રદિપસિંહ વાઘેલાને ઘરભેગા કરી દેવામાં આવ્યાં અને હવે રાજકોટનો નવો વિવાદ શરૂ થયો છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, ભીમજી કલોલા, કાનજી ખાપરા,નરેન્દ્ર ભુવા, અરજન રૈયાણી, બાબુ નસીત, નીતિન ઢાંકેચા, મનસુખ સરખારાને નોટિસ આપીને જવાબ માંગ્યો છે, 7 દિવસમાં જો તેઓ યોગ્ય જવાબ નહીં આપે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં પાર્ટીએ વ્હીપ જાહેર કર્યું હતુ, તેમ છંતા આ નેતાઓએ પાર્ટીને નુકસાન થાય તેવું કામ કર્યું છે.
આ તમામ બાબતો કમલમ સુધી પહોંચી હતી અને હવે પાર્ટીએ શિસ્તભંગની નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે, નોંધનિય છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ભાજપના બે જૂથ થઇ ગયા છે, જે આગામી ચૂંટણી માટે ભાજપની ચિંતા વધારી શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12