બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ થયું છે નિધન
નવી દિલ્હીઃ 17-19 સપ્ટેમ્બર 2022 ના રોજ ક્વીન એલિઝાબેથ II ના રાજકીય અંતિમ સંસ્કાર થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ભારતીય સરકાર વતી શોક વ્યક્ત કરવા લંડન જશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. ભારતે પણ રવિવારે રાષ્ટ્રીય શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મૂ, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે 12 સપ્ટેમ્બરે અહીં બ્રિટિશ હાઈ કમિશનની મુલાકાત લીધી હતી અને ભારત વતી શોક વ્યક્ત કર્યો હતો.
વિશ્વના 500 થી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી શક્યતા
દેશ અને રાજ્યોના વડાઓ સહિત લગભગ 500 વિશ્વ નેતાઓ અંતિમવિધીમાં હાજરી આપે તેવી શક્યતા છે. બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ સમય સુધી રાજ કરનારા મહારાણી હતા એલિઝાબેથ. દેશ તેમજ વિશ્વમાં મહારાણી એલિઝાબેથને સન્માનનિય રીતે જોવામાં આવતા હતા. જેથી તેમની અંતિમ વિધિમાં મહાનુભવો હાજર રહેશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ટાયર ફાટ્યું, 150 મુસાફરોનો જીવ અધ્ધર થઇ ગયો | 2024-05-10 21:22:21
ભાજપમાં ભડકો, હવે માણવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા સામે કાર્યવાહીની કરી માંગ | 2024-05-10 20:47:30
રૂ.15 કરોડ રોકડા,1 કિલો સોનું જપ્ત, રૂ. 200 કરોડથી વધુના હવાલા રેકટનો CID ક્રાઇમે કર્યો પર્દાફાશ, આંગડિયા પેઢીઓની તપાસમાં ED-IT જોડાઇ ગયા | 2024-05-10 20:01:00
મોદીના પરિવારમાં બળવાની શરૂઆત અમરેલીથી ! સંઘાણી બાદ હવે સાંસદ નારણ કાછડિયાએ કહ્યું અમારી ભાજપે જનતા સાથે દ્રોહ કર્યો છે | 2024-05-10 19:00:50
39 દિવસ પછી અરવિંદ કેજરીવાલ તિહાડ જેલમાંથી આવ્યાં બહાર, કહ્યું સરમુખત્યારોથી દેશને બચાવવાનો છે | 2024-05-10 15:39:39
બેલ્જિયમમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, પ્રેમીએ પ્રેમિકાને મિત્રોને આપી હતી ઉધાર, 10 છોકરાઓએ બનાવી હવસનો શિકાર | 2024-05-10 08:48:29
નિજ્જર હત્યા કેસમાં પકડાયેલો શંકાસ્પદ સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો કેનેડા, પંજાબના બઠિંડા સાથે છે સંબંધ- Gujarat Post | 2024-05-09 09:23:13
ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થિની હત્યામાં બે ભારતીય વિદ્યાર્થીઓની જ ધરપકડ, બધા જ કરનાલના રહેવાસી | 2024-05-09 09:00:24
Google એ ભારતમાં લોન્ચ કરી તેની Wallet એપ, Google Pay ને લઇને તમારે આ જાણવું જરૂરી છે | 2024-05-08 17:36:14
જે લોકોએ રસી લીધી છે તેમનું શું ? કોરોના રસીની આડઅસરના ખુલાસા પછી એસ્ટ્રાઝેનેકાએ દુનિયાભરમાંથી રસી પાછી મંગાવી | 2024-05-08 09:37:03
રાત્રે પાડેલી રેડમાં મળ્યો રૂપિયાનો પહાડ, પોલીસ પણ આ રકમ જોઇને ચોંકી ઉઠી | 2024-05-10 11:15:54
હર હર મહાદેવ...આજે કેદારનાથ ધામના દ્વાર ખુલ્યા, દેવોની ભૂમિ જયઘોષથી ગુંજી ઉઠી | 2024-05-10 09:03:17
હજારો મુસાફરો પરેશાન થયા બાદ એર ઈન્ડિયાએ 25 કર્મચારીઓને ઘરભેગા કરી દીધા, સામૂહિક રજા પર ઉતરી જતા કરાઇ કાર્યવાહી | 2024-05-09 09:37:40
ટાંકીની સફાઈ દરમિયાન ગુંગળામણથી મકાન માલિકના પુત્ર સહિત 4 લોકોનાં મોત- Gujarat Post | 2024-05-09 09:19:43