બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ થયું છે નિધન
નવી દિલ્હીઃ 17-19 સપ્ટેમ્બર 2022 ના રોજ ક્વીન એલિઝાબેથ II ના રાજકીય અંતિમ સંસ્કાર થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ભારતીય સરકાર વતી શોક વ્યક્ત કરવા લંડન જશે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8 સપ્ટેમ્બરના રોજ અવસાન થયું હતું. ભારતે પણ રવિવારે રાષ્ટ્રીય શોક વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ મુર્મૂ, ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સાથે જ વિદેશ મંત્રી એસ જયશંકરે 12 સપ્ટેમ્બરે અહીં બ્રિટિશ હાઈ કમિશનની મુલાકાત લીધી હતી અને ભારત વતી શોક વ્યક્ત કર્યો હતો.
વિશ્વના 500 થી વધુ મહાનુભાવો હાજરી આપે તેવી શક્યતા
દેશ અને રાજ્યોના વડાઓ સહિત લગભગ 500 વિશ્વ નેતાઓ અંતિમવિધીમાં હાજરી આપે તેવી શક્યતા છે. બ્રિટનના ઇતિહાસમાં સૌથી વધુ સમય સુધી રાજ કરનારા મહારાણી હતા એલિઝાબેથ. દેશ તેમજ વિશ્વમાં મહારાણી એલિઝાબેથને સન્માનનિય રીતે જોવામાં આવતા હતા. જેથી તેમની અંતિમ વિધિમાં મહાનુભવો હાજર રહેશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ | 2023-09-21 13:59:59
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર | 2023-09-21 10:20:32
કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત | 2023-09-21 10:18:58
કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post | 2023-09-20 23:07:19
ખાસ કરીને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન રહેજો, શીખ ફોર જસ્ટિસે હિન્દુઓને કેનેડા છોડવા આપી ધમકી, ટ્રુડો હવે શું કરશે ? | 2023-09-20 22:02:44
કેનેડામાં ભારતીયોને ખાલિસ્તાનીઓએ આપી ધમકી, મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી | 2023-09-20 16:07:32
ભારતમાં બની શકે છે અમેરિકન હથિયારો, પેન્ટાગોનના એક અધિકારીનું આ છે મોટું નિવેદન- Gujarat Post | 2023-09-20 10:07:22
Big News- ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ લોકસભામાં 454 મતોથી પાસ થયું, 2 મત વિરોધમાં પડ્યાં | 2023-09-20 21:33:17
મની લોન્ડરિંગ કેસઃ ઈન્કમટેક્સે મોટા 4 ગ્રુપો પર પાડ્યાં દરોડા, કરોડો રૂપિયા મળી આવ્યાં | 2023-09-19 13:42:14