અગાઉ સીઆર પાટીલે કહ્યું હતુ બળવાખોરો સામે થશે કાર્યવાહી
ભાજપે 12 નેતાઓને કર્યાં સસ્પેન્ડ
ગાંધીનગરઃ ટિકિટની વહેંચણીને લઈને દરેક પક્ષમાં અસંતોષ જોવા મળ્યો છે, ભાજપની પણ આવી જ સ્થિતી છે.આ વખતે 38 ધારાસભ્યોની ટિકિટ કપાઈ છે. અને ટિકિટ વાચ્છુકોમાં નારાજગી દેખાઇ રહી છે, તેઓ અપક્ષમાંથી ચૂંટણી પણ લડી રહ્યાં છે. જેમાંથી કેટલાકે પહેલાથી જ અપક્ષમાં દાવેદારી નોંધાવી રાજીનામું આપી દીધું છે, ભાજપે જેમને અપક્ષમાંથી ફોર્મ ભર્યું છે તેમને ફોર્મ પરત લેવા માટે કહ્યું હતું. જો કે, કેટલાક નેતાઓએ ફોર્મં પરત ખેંચ્યું ન હતું, જેથી ભાજપે આવા બળવાખોર નેતાઓનું લિસ્ટ બનાવીને તેમને સસ્પેન્ડ કરી દીધા છે.
ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા ઘણા નેતાઓ વર્ષોથી ભાજપના મેન્ડેટ પર લડતા હતા અને જીતતા પણ હતા, ભાજપે આ વખતે ટિકિટ ન આપતા સમર્થકોનો સાથે મેળવીને કેટલાકે અપક્ષમાંથી દાવેદારી નોંધાવી છે,મધુ શ્રીવાસ્તવ, ધવલ ઝાલા સહિતનાઓએ ભાજપમાંથી રાજીનામાં આપ્યાં છે. ત્યારે પાર્ટીએ હવે આ બળવાખોરોને સસ્પેન્ડ કરી દીધા છે. અગાઉ સીઆર પાટીલે ચીમકી ઉચ્ચારી હતી, જેનો અમલ પણ કરાયો છે.
ગુજરાતની ચૂંટણીમાં મતદારોને રીઝવવા ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના સ્ટાર પ્રચારકો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. બીજી તરફ ટિકિટની વહેંચણીને લઈને દરેક પક્ષમાં અસંતોષ છે, જેમને ભાજપ સામે બળવો કર્યો છે, તેવા 12 નેતાઓને સસ્પેન્ડ કરાયા છે. ભાજપે દિનુ મામા પટેલ, મધુ શ્રીવાસ્તવ, કુલદીપ સિંહ રાઉલ, રામસિંહ શંકર, ધવલસિંહ ઝાલા, અમરીશ ઝાલા સહિતના નેતાઓને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
કેનેડાના પીએમ માર્ક કાર્નેએ આ ભારતીય મહિલાને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા, ભારત સાથેના સંબંધો સુધરશે | 2025-05-14 09:48:12
અમદાવાદઃ પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી પર કર્યો હુમલો, માથામાં બચકું ભરીને ખોપરી ફાડી નાખતા મોત | 2025-05-14 08:56:23
પાકિસ્તાનને PoK ખાલી કરવા કહી દેવામાં આવ્યું, ભારતે કાશ્મીર મુદ્દે ટ્રમ્પને પણ આપ્યો સણસણતો જવાબ | 2025-05-13 19:57:00
Acb ટ્રેપઃ રૂ.40 હજારની લાંચમાં PSI સહિત બે પોલીસકર્મીઓ પર સકંજો કસાયો | 2025-05-13 19:40:50
આદમપુર એરબેઝ પહોંચીને મોદીએ કહ્યું દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું, પાકિસ્તાનની આ એરબેઝ પર હુમલાની વાત ખોટી સાબિત થઇ | 2025-05-13 16:19:44
ACB ટ્રેપઃ રૂ. 2 લાખની લાંચના કેસમાં ખાણ ખનિજ વિભાગના 4 અધિકારીઓ-કર્મચારીઓ પર સકંજો | 2025-05-13 12:49:10
ડેટિંગ એપ દ્વારા ઉદ્યોગપતિ સાથે રૂ.1.60 કરોડ રૂપિયાની છેતરપિંડી, હનીટ્રેપમાં ફસાવનારા બે આરોપીઓની ધરપકડ | 2025-05-13 09:05:56
અંધશ્રદ્ધા....કડીના ખાવડ ગામે ભુવાએ તલવારથી જીભ કાપી હોવાનો દાવો - Gujarat Post | 2025-05-12 09:00:39
પહેલગામ હુમલાના 3 દિવસ પહેલા પીએમ મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, મલ્લિકાર્જુન ખડગેનો દાવો | 2025-05-06 16:23:15
જાતિ આધારિત વસ્તી ગણતરીઃ બિહાર ચૂંટણી પહેલા મોદીનો માસ્ટર સ્ટ્રોક, જાણો 3 મહત્ત્વની વાતો - Gujarat Post | 2025-05-01 10:51:34
આતંકનો સાથી...રાહુલ ગાંધી ! અમેઠીની મુલાકાત પહેલા જ લાગ્યા પોસ્ટર્સ | 2025-04-30 13:05:35
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
કોંગ્રેસ દેશની સાથે.. રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર જે પણ કરશે તેનું અમે સમર્થન કરીશું, તેઓ કાશ્મીર પણ જશે | 2025-04-24 21:12:30
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33
ગુજરાત બોર્ડનું ધોરણ- 10નું 83.08 ટકા પરિણામ, ગત વર્ષ કરતાં વધુ - Gujarat Post | 2025-05-08 08:27:56
Breaking News: આવતીકાલે ધોરણ 10નું પરિણામ થશે જાહેર, આવી રીતે ચેક કરી શકશો રિઝલ્ટ | 2025-05-07 18:36:28
ગુજરાતમાં સાંજે 4 વાગ્યે મોક ડ્રિલ યોજાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી - Gujarat Post | 2025-05-06 21:40:31
ધોરણ- 12 નું પરિણામઃ વિજ્ઞાન પ્રવાહનું 83.51 ટકા, સામાન્ય પ્રવાહનું 93.07 ટકા પરિણામ- Gujarat Post | 2025-05-05 10:51:57
Breaking News: આવતીકાલે ધોરણ-12 ગુજરાત બોર્ડ અને ગુજકેટનું પરિણામ થશે જાહેર | 2025-05-04 18:36:44