(file photo)
રાજકોટઃ ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ વન ડે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. આજે બપોરે 1.30 વાગ્યે ત્રીજી વન-ડે મેચનો પ્રારંભ થશે, ખંઢેરી સ્ટેડિયમમાં ચાર મોટી એલઈડી સ્ક્રીન પણ મુકવામાં આવી છે. આજે ભારતીય ટીમમાં ચારથી પાંચ બદલાવ જોવા મળી શકે છે.
ત્રીજી વન ડેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની વાપસી થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્દોરમાં સદી ફટકારનાર શુભમન ગિલ ત્રીજી મેચ નહીં રમે. ગીલની સાથે શાર્દુલ ઠાકુરને પણ ત્રીજી મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. બંને ખેલાડીઓ પોતપોતાના ઘરે ચાલ્યાં ગયા છે. આ સિવાય અક્ષર પટેલ પણ સમયસર ફિટ થઈ શક્યો નથી. તેના અશ્વિનને તક આપવામાં આવશે. આવી સ્થિતિમાં અક્ષરના વર્લ્ડ કપ રમવા પર સવાલો ઉઠી રહ્યાં છે.
અક્ષરની ગેરહાજરીથી અશ્વિનની ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણીમાં સતત ત્રીજી વખત ભારત તરફથી રમવાની આશા વધી છે, જ્યાં તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. અશ્વિને મોહાલીમાં એક અને ઈન્દોરમાં ત્રણ વિકેટ ઝડપી છે. અક્ષરની ફિટનેસની વાત આવે ત્યારે પસંદગીકારો માટે અશ્વિન અને તેની વચ્ચે પસંદગી કરવી મુશ્કેલ બનશે.
રાજકોટની પિચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. અહીં બેટ્સમેન સેટ થઈ ગયા બાદ રનનો વરસાદ કરી શકે છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોના મોત થયા | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક અથડામણ, MLCના પરિવારના 4 સભ્યો સહિત 6 લોકોના મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
ક્ષત્રિયોની સ્પષ્ટ વાતઃ રણનીતિ થોડી બદલીશું પરંતુ નિશાન ઉપર તો રૂપાલા- ભાજપ જ રહેશે- Gujarat Post | 2024-04-30 10:37:53
પરેશ ધાનાણીએ પોતાને સરદારના અસલી વારસદાર ગણાવ્યાં, કહી આ વાત-Gujarat Post | 2024-04-29 21:41:16
રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધને લઈ રૂપાલાએ કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો- Gujarat Post | 2024-04-27 14:52:55
રૂપાલાની ક્ષત્રિય સમાજને અપીલ, મહેરબાની કરીને પીએમ મોદીનો વિરોધ ન કરો | 2024-04-26 22:11:35
રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post | 2024-04-24 16:48:12