ગાંધીનગરઃ કોરોના કાળમાં ચર્ચાસ્પદ રહેલા સિનિયર આઇએએસ અધિકારી અને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. જયંતી રવિ (jayanti ravi) ને કેન્દ્રમાં પ્રતિનિયુક્તી પર આદેશ કરાયા છે તેઓને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. તેમની બદલી થોડા સમય પહેલા જ થવાની હતી પરંતુ કોરોનાની બીજી લહેરમાં અધિકારીઓની બદલીઓ રોકી દેવામાં આવી હતી.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ 1991ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે. આરોગ્ય અગ્ર સચિવ પહેલા તેઓ રાજ્યના હેલ્થ કમિશનર તરીકે સેવા આપી ચુક્યાં છે. તેમણે સતત બે વર્ષ રાજ્યમાં ગ્રામીણ સ્વચ્છતા માટે સ્વચ્છ ભારત મિશનનું નેતૃત્વ કર્યું હતુ. તે હાલમાં રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ પદે જવાબદારી સંભાળી રહ્યાં હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
UP: માતાને ગોળી મારી, પત્નીની હથોડીથી કરી હત્યા અને 3 બાળકોને ધાબા પરથી ફેંકી દીધા, 5ની હત્યા કર્યા બાદ પાગલ યુવકે કર્યો આપઘાત | 2024-05-11 08:59:17
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ટાયર ફાટ્યું, 150 મુસાફરોનો જીવ અધ્ધર થઇ ગયો | 2024-05-10 21:22:21
ભાજપમાં ભડકો, હવે માણવદર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા સામે કાર્યવાહીની કરી માંગ | 2024-05-10 20:47:30
રૂ.15 કરોડ રોકડા,1 કિલો સોનું જપ્ત, રૂ. 200 કરોડથી વધુના હવાલા રેકટનો CID ક્રાઇમે કર્યો પર્દાફાશ, આંગડિયા પેઢીઓની તપાસમાં ED-IT જોડાઇ ગયા | 2024-05-10 20:01:00
મોદીના પરિવારમાં બળવાની શરૂઆત અમરેલીથી ! સંઘાણી બાદ હવે સાંસદ નારણ કાછડિયાએ કહ્યું અમારી ભાજપે જનતા સાથે દ્રોહ કર્યો છે | 2024-05-10 19:00:50
IT raid news: ઐશ્વર્યા ગ્રુપ પરના દરોડામાં રૂ.500 કરોડના બેનામી વ્યવહારો ખુલ્યાં, ટેક્સચોરીનો આંકડો હજુ વધશે | 2024-05-10 11:28:52