Fri,26 April 2024,6:51 pm

સિદ્ધાર્થ-કિયારાના લગ્ન, કહ્યું હવે અમારૂ પરમિનેન્ટ બુકિંગ થઈ ગયું

  • સિદ્ધાર્થ-કિયારાના લગ્ન, કહ્યું હવે અમારૂ પરમિનેન્ટ બુકિંગ થઈ ગયું


થોડા જ સમયમાં લોકપ્રિય બની ગયેલી અભિનેત્રી કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની તસવીરો સામે આવી છે, જેમાં તેઓ ખુબ જ ખુશ લાગી રહ્યાં છે, સૂર્યગઢ પેલેસમાં સગાઓની હાજરીમાં તેમના લગ્ન થયા છે. તેમના ફેન્સ સોશિયલ મીડિયા પર બંનેને શુભેચ્છા આપી રહ્યાં છે, સિદ્ધાર્થે લખ્યું છે કે હવે અમારું કાયમી બુકિંગ થઇ ગયું છે.
  • સિદ્ધાર્થ-કિયારાના લગ્ન, કહ્યું હવે અમારૂ પરમિનેન્ટ બુકિંગ થઈ ગયું