અયોધ્યાઃ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એટલે કે 22 જાન્યુઆરીએ સમગ્ર દેશમાં અડધા દિવસની રજા રહેશે. કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજાનો આદેશ જારી કર્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓની તીવ્ર લાગણી અને તેમની વિનંતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે.
Due to the overwhelming sentiment of the employees and requests from them, Central Government announces half day closing till 2:30 pm on 22nd January 2024, at all Central Government offices, Central institutions and Central industrial establishments throughout India on the… pic.twitter.com/9xTPwSx3Ga
— ANI (@ANI) January 18, 2024
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી દેશભરની તમામ કેન્દ્રીય સરકારી કચેરીઓ, કેન્દ્રીય સંસ્થાઓ અને કેન્દ્રીય ઔદ્યોગિક સંસ્થાઓમાં અડધા દિવસની રજા રહેશે. જેથી લોકો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે.
પીએમ મોદીએ મંદિરના ઉદ્ઘઘાટનની તૈયારીઓને લઈને તમામ મંત્રીઓ પાસેથી ફીડબેક લીધા છે. મંત્રીઓને દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે. તેમને 22 જાન્યુઆરીએ તેમના ઘરમાં દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન આપવાનું કહેવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી પછી તેમના સંસદીય ક્ષેત્રના લોકોને ટ્રેનમાં અયોધ્યા મોકલવામાં આવે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
સ્વાતિ માલીવાલનો વધુ એક વીડિયો આવ્યો સામે, હાથ પકડીને CM આવાસમાંથી કાઢવામાં આવ્યાં હતા બહાર- Gujarat Post | 2024-05-18 12:33:06
આ ખતરનાક ગરમીમાં બહાર નીકળશો તો બગડશે તમારી તબિયત, અમદાવાદમાં 5 દિવસ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ – Gujarat Post | 2024-05-18 12:29:43
IT Raid News: અમદાવાદ-વડોદરામાં રિયલ એસ્ટેટ, સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા 2 ગ્રુપો પર આઈટીનાં દરોડા- Gujarat Post | 2024-05-18 11:29:40
હરિયાણાઃ શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, 8 લોકોનાં મોત થઇ ગયા | 2024-05-18 08:42:54
ભૂસ્તર અધિકારીઓની રેકી કરીને ખનન માફિયાઓને પહોંચાડવામાં આવતી હતી માહિતી, આ રીતે થયો પર્દાફાશ- Gujarat Post | 2024-05-17 09:34:08
સ્કૂલની ગટરમાંથી મળી વિદ્યાર્થીની લાશ, વિફરેલા વાલીઓએ કરી તોડફોડ- Gujarat Post News | 2024-05-17 09:28:37
કોઈ માઇનો લાલ નથી જન્મ્યો કે જે CAAને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર | 2024-05-16 13:19:23
યુપી, ગુજરાતમાં ભાજપમાં આંતરિક ખેંચતાણથી ઉડી ભાજપના ચાણક્યની ઉંઘ- Gujarat Post | 2024-05-16 09:38:47
ACB ટ્રેપઃ રૂ.1.25 લાખની લાંચ લેતા ક્લાસ-2 સરકારી બાબુ ઝડપાઇ ગયા, જાણો વધુ વિગતો | 2024-05-16 20:02:08
8 લોકોનાં મોત...ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત | 2024-05-16 08:35:08