નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના એક પછી એક નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોઇને કોઇ ટિપ્પણી કરી રહ્યાં છે, કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે ભાજપ અને મોદીને લઇને મોટી ટીપ્પણી કરી છે, તેમને કહ્યું કે ભાજપ માત્ર મોદીની પૂજા કરનારો એક પંથ બની ગયો છે. ભાજપમાં માત્ર મોદીની પૂજા થઇ રહી છે.
પી.ચિદમ્બરમે (P Chidambaram) કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપના શાસનને કારણે દેશ બરબાદ થઇ ગયો છે. લોકોની અભિવ્યક્તિ છીનવાઇ ગઇ છે, લોકતંત્ર નબળું પડી ગયું છે. આ લોકો દેશ માટે ખતરો બની રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ચિદમ્બરમે કહ્યું કે અમારું ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો CAA રદ કરી દેવામાં આવશે,નાગરિકાત સંશોધન અધિનિયમ
એ મોદી સરકારનો મોટો નિર્ણય છે, જેનો અગાઉથી જ કોંગ્રેસે વિરોધ કર્યો હતો.
ચિદમ્બરમે એમ પણ કહ્યું કે જો મોદી દેશમાં ત્રીજી વખત સત્તામાં આવશે તો તાનાશાહી વધશે. લોકશાહી માટે આ ખતરનાક સાબિત થશે. તેમને અનેક મુદ્દે ભાજપ અને નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
VIDEO | Here's what Congress leader P Chidambaram said stressing that the CAA will be repealed if they will be voted to power.
— Press Trust of India (@PTI_News) April 21, 2024
"We will repeal, amend and review the following laws. We will repeal 5 laws - Citizenship (Amendment) Act, 2019, Farmers' Produce Trade and Commerce… pic.twitter.com/BVE4lMbMkQ
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48
Lok Sabha Elections 2024: અમિત શાહના એડિટેડ વીડિયો મામલે કાર્યવાહી તેજ, પોલીસે આ 3 મોટા નેતાઓને મોકલી નોટિસ | 2024-05-02 08:41:11
સૌથી મોટા સમાચાર, અભિનેતા સલમાન ખાનના ઘર પરના ફાયરિંગ કેસના આરોપી Anuj Thapan એ કરી લીધી આત્મહત્યા | 2024-05-01 19:57:03