Fri,03 May 2024,10:42 pm
Print
header

ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના એક પછી એક નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોઇને કોઇ ટિપ્પણી કરી રહ્યાં છે, કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે ભાજપ અને મોદીને લઇને મોટી ટીપ્પણી કરી છે, તેમને કહ્યું કે ભાજપ માત્ર મોદીની પૂજા કરનારો એક પંથ બની ગયો છે. ભાજપમાં માત્ર મોદીની પૂજા થઇ રહી છે.

પી.ચિદમ્બરમે (P Chidambaram) કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપના શાસનને કારણે દેશ બરબાદ થઇ ગયો છે. લોકોની અભિવ્યક્તિ છીનવાઇ ગઇ છે, લોકતંત્ર નબળું પડી ગયું છે. આ લોકો દેશ માટે ખતરો બની રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

ચિદમ્બરમે કહ્યું કે અમારું ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવશે તો CAA રદ કરી દેવામાં આવશે,નાગરિકાત સંશોધન અધિનિયમ
એ મોદી સરકારનો મોટો નિર્ણય છે, જેનો અગાઉથી જ કોંગ્રેસે વિરોધ કર્યો હતો.

ચિદમ્બરમે એમ પણ કહ્યું કે જો મોદી દેશમાં ત્રીજી વખત સત્તામાં આવશે તો તાનાશાહી વધશે. લોકશાહી માટે આ ખતરનાક સાબિત થશે. તેમને અનેક મુદ્દે ભાજપ અને નરેન્દ્ર મોદીની ઝાટકણી કાઢી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch