ભરૂચ: 2024ની લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પર છોટુ વસાવા તેમના નાના પુત્રને મેદાનમાં ઉતાર્યો છે. ભારત આદિવાસી પાર્ટી (BAP) ના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ તેમના નાના પુત્રના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચમાં ભાજપે મનસુખ વસાવાને અને આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યાં છે. છોટુ વસાવા પોતે 2019ની ચૂંટણી લડ્યાં હતા અને તેમની હાર થઇ હતી.
છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાઇ જતા તેઓ નારાજ છે. ભારત આદિવાસી પાર્ટી (BAP) ના રાષ્ટ્રીય કન્વીનર છોટુ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે દિલીપ વસાવા 7 મે 2024 ના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાંથી ઉમેદવાર હશે. વસાવાએ લખ્યું કે ભારત આદિવાસી પાર્ટીએ સર્વસંમતિથી તેમને ઉમેદવાર તરીકે પસંદ કર્યાં છે.
પાર્ટી પાસે ચાર ધારાસભ્યો છે
ભારત આદિવાસી પાર્ટીએ આદિવાસી પ્રભાવિત બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં ચાર બેઠકો આદિવાસી સમૂદાય માટે અનામત છે. 2023માં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં ત્રણ બેઠકો જીતી હતી અને મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં એક બેઠક જીતી હતી.
ભરૂચ બેઠક ભાજપનો ગઢ
પાર્ટીએ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને છત્તીસગઢની સાથે મધ્યપ્રદેશમાં પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ગુજરાતની ભરૂચ બેઠક આદિવાસી પ્રભુત્વવાળી છે. આ બેઠક છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ પાસે છે. પાર્ટીના નેતા મનસુખ વસાવા છ વખત જીત્યા છે. પાર્ટીએ તેમને સાતમી વખત મેદાનમાં ઉતાર્યા છે. AAP આ સીટ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડી રહી છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56