વડોદરાઃ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીનો વિવાદ શાંત નથી પડી રહ્યો. આ દરમિયાન વડતાલ સ્વામિનારાયણ મંદિરના ડો. સંત સ્વામી ભાજપ અને રૂપાલાના સમર્થનમાં આવ્યાં છે. તેમણે ભક્તોને અપીલ કરતાં કહ્યું કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપને જ મત આપજો.અયોધ્યામાં બનેલું ભવ્ય રામ મંદિર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે જ શક્ય બન્યું છે. મા મહાકાળીના પાવાગઢ મંદિર પર ચઢેલી ધજા નરેન્દ્ર મોદીને લીધે છે. બે વખત ભાજપ સરકારથી દેશમાં અનેક ધાર્મિક કાર્યો થયા છે. ત્રીજી વખત ભાજપને જ મત આપવાની ડૉ. સંત સ્વામીએ ખુલ્લી અપીલ કરી છે.
બીજી તરફ ગુજરાત સરકારના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારનું ક્ષત્રિય સમાજના વિરોધ મુદ્દે મોટું નિવેદન સામે આવ્યુ છે. ક્ષત્રિય સમાજનો વિરોધ એમની લાગણીનો વિષય છે, રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાથી જે કંઇ પણ બોલાઈ ગયું છે, એ બાબતે ત્રણ વાર તેમને માફી માંગી માંગી છે, માફી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, હવે ક્ષત્રિય સમાજે રૂપાલને માફ કરી દેવા જોઈએ.
ક્ષત્રિય સમાજ રૂપાલાની રાજકોટમાથી ટિકીટ પાછી ખેંચવાની માંગ કરી રહ્યો છે, સામે ભાજપના રૂપાલા રાજકોટમાંથી જ ઉમેદવારી નોંધાવવાનું એલાન કરી ચૂક્યાં છે. હવે આગળ શું થાય છે તેના પર સૌની કોઇની નજર છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ધધુંકાઃ લાંચ લેતા ઝડપાયેલા નાયબ કાર્યપાલ ઇજનેરના ઘરની તપાસ કરતા નીકળ્યા રૂ. 30 લાખ, બેડની અંદર ગોદડામાં સંતાડેલા હતા | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરને પકડવા જતા થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટનાસ્થળે મોત | 2024-05-03 17:37:06
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોના મોત થયા | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, MLCના પરિવારના 4 સભ્યો સહિત 6 લોકોના મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56