રાજસ્થાનઃ દેશભરમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. તમામ પક્ષો તરફથી જોરદાર શાબ્દિક હુમલા કરવામાં આવી રહી છે. રાજસ્થાનમાં એક જનસભા દરમિયાન પીએમ મોદીએ આપેલા નિવેદન બાદ દેશભરમાં વિપક્ષી પાર્ટીઓ તેનો વિરોધ કરી રહી છે. આ ક્રમમાં કોંગ્રેસના નેતાઓ મુસ્લિમ આગેવાનોને લઈને પીએમ મોદીના નિવેદન સામે ફરિયાદ કરવા ચૂંટણી પંચમાં પહોંચ્યાં હતા. કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
પીએમના નિવેદન પર તાત્કાલિક પગલાં લો
ચૂંટણી પંચને ફરિયાદ કર્યાં બાદ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, અમે આભારી છીએ કે ચૂંટણી પંચે અમારી વાત સાંભળી. તેમણે કહ્યું કે અમારી તરફથી 17 ફરિયાદો છે, પરંતુ હું ત્રણ-ચાર વિશે જણાવીશ. પંચે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અમે દેશના વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. પીએમના નિવેદન પર પંચે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. રાજસ્થાનમાં પીએમનું નિવેદન અભદ્ર છે. નિવેદનમાં એક સમદાય અને ધર્મનું નામ લેવામાં આવ્યું છે.
कांग्रेस की अर्बन नक्सल सोच की नजर अब मेरी माताओं-बहनों के मंगलसूत्र पर है। क्या ऐसी कांग्रेस पर मेरे परिवारजन कभी भरोसा करेंगे। pic.twitter.com/sdPRObgbha
— Narendra Modi (@narendramodi) April 21, 2024
બંધારણની ઓળખ પર હુમલો
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે મોદીએ તેમના નિવેદનમાં મંગલસૂત્રનો ઉલ્લેખ કર્યો છે. તેમને ભારતીય બંધારણની ઓળખ પર પ્રહાર કર્યો છે. બંધારણ કહે છે કે ધર્મનિરપેક્ષતા એ આપણા બંધારણના મૂળભૂત માળખાનો અભિન્ન ભાગ છે. હવે કાર્યવાહી કરવાની જવાબદારી પંચની છે, તે દેશની ગરિમા સાથે જોડાયેલો પ્રશ્ન છે.
हमने चुनाव आयोग से 17 शिकायतें दर्ज की हैं, जिसमें 5 मुख्य हैं:
— Congress (@INCIndia) April 22, 2024
1. देश के प्रधानमंत्री ने राजस्थान में जिस तरह एक समुदाय के लिए भद्दा वक्तव्य दिया, वह चुनाव आयोग का उल्लंघन है।
चुनाव आयोग को इसपर सख्त कार्यवाही करनी चाहिए। इस बयान से देश के संविधान, प्रधानमंत्री पद, चुनाव आयोग… pic.twitter.com/Q6XrNqrNo1
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શું છે પીએમ મોદીનું નિવેદન ?
વડાપ્રધાન મોદીએ રવિવારે રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં આવશે તો તે લોકોની સંપત્તિ લઈ લેશે અને મુસ્લિમોમાં વહેંચી દેશે. મોદીએ આ વાત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના એક નિવેદનને ટાંકીને કહી હતી, જેમાં તેમણે કથિત રીતે કહ્યું હતું કે દેશના સંસાધનો પર લઘુમતી સમુદાયનો પ્રથમ અધિકાર છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48
Lok Sabha Elections 2024: અમિત શાહના એડિટેડ વીડિયો મામલે કાર્યવાહી તેજ, પોલીસે આ 3 મોટા નેતાઓને મોકલી નોટિસ | 2024-05-02 08:41:11
સૌથી મોટા સમાચાર, અભિનેતા સલમાન ખાનના ઘર પરના ફાયરિંગ કેસના આરોપી Anuj Thapan એ કરી લીધી આત્મહત્યા | 2024-05-01 19:57:03