ગાંધીનગરઃ રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરવામાં આવશે. આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
પ્રેસ કોન્સફરન્સ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે TET-1 અને TET-2 ઉમેદવારો અંગે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયો અનુસાર TET-1માં વર્ષ 2012 થી 2023 સુધી પાસ થયેલા તમામ ઉમેદવારો તથા TET-2 માં 2011 થી 2023 સુધીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો ભરતી નિયમોની જોગવાઈ અનુસાર ઉમેદવારી કરી શકશે.
વર્ષ-2023 પહેલા TET-1 અને TET-2 પરીક્ષા પાસ થયેલા ઉમેદવારોના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્ર આ ભરતી પ્રક્રિયા માટે માન્ય ગણાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વાવ પેટાચૂંટણીનો જંગ, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર ઉમેદવાર, માવજી પટેલ પણ મેદાનમાં | 2024-10-25 19:44:20
Gujarat Politics: વાવ પેટા ચૂંટણીમાં ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ, ઉમેદવારોના નામ પર નજર- Gujarat Post | 2024-10-25 09:59:20
લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર ભીંસાયો ગાળિયો, રૂ. 10 લાખનું ઈનામ કરવામાં આવ્યું જાહેર- Gujarat Post | 2024-10-25 09:49:25
Junagadh News: એસઓજી ઓફિસ પાસે ગેરકાયદેસર ધમધમતું ગેમ ઝોન પકડાયું, સીલ હોવા છતાં આ રીતે ચાલતું હતું | 2024-10-25 09:35:33
Cyclone Dana: ઓડિશાના ભદ્રક જિલ્લામાં વાવાઝોડું દાનાની અસર થઈ શરૂ, તીવ્ર પવન ફૂંકાવાની શરૂઆત- Gujarat Post | 2024-10-24 10:15:12
ખેડૂતોના સહાય પેકેજમાં અમરેલીની બાદબાકી થતાં જેની ઠુંમરે ઉઠાવ્યાં સવાલ- Gujarat Post | 2024-10-24 10:13:01
Crime News: અમરેલીના રાજુલામાં પ્રેમી-પ્રેમિકાના ચક્કરમાં મિત્રની હત્યાથી ચકચાર | 2024-10-24 10:10:53
વાવાઝોડા દાનાની દહેશતથી ઓડિશા-બંગાળમાં સ્કૂલો બંધ, 150થી વધુ ટ્રેનો રદ્દ- Gujarat Post | 2024-10-23 09:25:50
ઇઝરાયેલના હાથે લાગ્યો હિઝબુલ્લાહનો ગુપ્ત ખજાનો! 500 મિલિયન ડોલરનું સોનું અને રોકડ મળી | 2024-10-22 11:09:20
ફારુક અબદુલ્લાએ આતંકી હુમલાની નિંદા કરી, પાકિસ્તાને મિત્રતા રાખવી હોય તો આ બધું નહીં ચાલે | 2024-10-21 14:31:41
ખેડૂતની કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ, ખેડૂતે કહ્યું મારી પાસે આત્મહત્યા કરવાનો એક જ રસ્તો છે ! | 2024-10-23 09:22:48
જીગ્નેશ મેવાણીએ આ IPS અધિકારી પર ગેરવર્તણૂંકનો લગાવ્યો આરોપ, વિધાનસભા અધ્યક્ષ પાસે કાર્યવાહીની કરી માંગ | 2024-10-16 08:25:07
નવરાત્રીમાં હજારો સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની ભેટ, વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ | 2024-10-06 19:59:02
નાયબ સીએમનું પદ ગયા પછી નીતિન પટેલને હવે ઘણા પ્રજાલક્ષી મુદ્દાઓ યાદ આવી રહ્યાં છે, ભેળસેળ બાબતે આપી ચીમકી | 2024-10-02 11:40:02
કોલકાતા ડોક્ટર દુષ્કર્મ-હત્યા મુદ્દે પોસ્ટ કરનારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદની સનસનીખેજ ઘટના પર ક્યારે બોલશે ? Gujarat Post | 2024-09-26 10:47:03