Sun,19 May 2024,2:26 am
Print
header

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાત વિધાનસભાના પ્રોજેક્ટ એનવીઇએનું કરશે ઉદ્ઘઘાટન

ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 13 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. દરમિયાન તેઓ ગુજરાત વિધાનસભાના નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરશે અને ધારાસભ્યોને સંબોધશે. ગુજરાત વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલે જણાવ્યું કે રાષ્ટ્રપતિ એસેમ્બલીને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'વન નેશન, વન એપ્લીકેશન'ની વિભાવના પર અમલમાં આવેલ પ્રોજેક્ટ એનવીઇએનું ઉદ્ઘઘાટન કરશે અને પછી ધારાસભ્યોને સંબોધિત કરશે.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુને પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન કરવા અને 13 સપ્ટેમ્બરથી શરૂ થતા 15મી વિધાનસભાના ત્રીજા સત્ર દરમિયાન ગૃહને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું છે. નોંધનિય છે કે હવે ગુજરાત વિધાનસભા સમયની સાથે ટેક્નોલોજીથી સજ્જ કરાઇ છે અને તમામ કામો ડિઝિટલ માધ્યમથી કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch