હિંમતનગરના સવગઢમાં બે શ્રમિકોના ઘટના સ્થળે મોત
નવીન મકાનના કામ વખતે દીવાલ પડતા બે શ્રમિકો દટાયા
મકાનના બીજા માળે સ્લેબ બનાવતા દીવાલ ધરાયાઈ થઇ હતી
હિંમતનગરઃ શહેરને અડીને આવેલા સવગઢ ગામે મકાનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન મકાનનો બીજા માળનો સ્લેબ ધરાશાઈ થતા કામ કરી રહેલા શ્રમિકોનું માથું ફાટી ગયું હતું. જેથી બંન્નેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ આસપાસના લોકોને થતા સ્થળ પર ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા. હિંમતનગર ફાયર વિભાગને જાણ કરતા ટીમ સાથે ઘટના સ્થળે પહોંચીને રાહત કામગીરી હાથધરી હતી.
આસપાસના વિસ્તારના લોકોએ એકઠા થઈને ફાયર વિભાગને જાણ કરી હતી
ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચીને બે શ્રમિકોના મૃતદેહોને બહાર કાઢ્યાં હતા
બે મૃતક શ્રમિકોને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા
દોઢ કલાકની જહેમત બાદ ક્રેન વડે મૃતદેહોને બહાર કાઢ્યાં હતા. બંને શ્રમિકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. સમગ્ર ઘટનાની જાણ હિંમતનગર ગ્રામ્ય પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે, જો કોઇની બેદરકારી હશે તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરાશે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ધધુંકાઃ લાંચ લેતા ઝડપાયેલા નાયબ કાર્યપાલ ઇજનેરના ઘરની તપાસ કરતા નીકળ્યા રૂ. 30 લાખ, બેડની અંદર ગોદડામાં સંતાડેલા હતા | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરને પકડવા જતા થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટનાસ્થળે મોત | 2024-05-03 17:37:06
ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોના મોત થયા | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, MLCના પરિવારના 4 સભ્યો સહિત 6 લોકોના મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
વહુએ જ આપી હતી રૂ.10 લાખની સોપારી, હિંમતનગરમાં નિવૃત પોલીસકર્મી અને તેમના પત્નીની હત્યાનું રહસ્ય સામે આવ્યું | 2024-05-03 11:19:13
સાબરકાંઠામાં પ્રેમ પ્રકરણમાં પાર્સલ બ્લાસ્ટ કરાયો હતો...પત્નીના પ્રેમીની હત્યા માટે રચાયું હતુ આ ષડયંત્ર | 2024-05-03 10:49:50
વડોદરામાં ગરમીનો કહેર, હાર્ટ એટેકથી વધુ બે લોકોના જીવ ગયા- Gujarat Post | 2024-05-03 10:27:11
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12