નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલની એક ષડયંત્રના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી છે. સીએમ અરવિંદ કેજરીવાલ ઈમાનદાર હતા, છે અને રહેશે. અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે.
AAP નેતા સંજય સિંહ જેલમાંથી છૂટ્યાં બાદ સુનીતા કેજરીવાલને મળવા ગયા હતા. કહ્યું પહેલીવાર તેમની આંખોમાં આંસુ જોયા, હું કાર્યકરોને કહેવા માંગુ છું કે આ આંસુનો બદલો લેવો પડશે. 400નો નારા લગાવનારાઓને લોકસભાની ચૂંટણીમાં 100 બેઠકો પણ નહીં મળે. ભાજપના લોકો કહેતા હતા કે તેઓ સરકારને જેલમાંથી ચાલવા નહીં દે. હું કહેવા માંગુ છું કે દેશનું બંધારણ મોદીજી કે કોઈ વીકે સક્સેનાએ નથી લખ્યું.
સંજય સિંહના જણાવ્યાં અનુસાર 456 સાક્ષીઓમાંથી માત્ર ચારે જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલનું નામ લીધું હતું. દેશવાસીઓએ જાણવું જોઈએ કે આ સાક્ષીઓએ કયા સંજોગોમાં તેમના નામ લીધા. તેમણે વધુમાં કહ્યું કે, રાઘવ રેડ્ડી મગુંતા રેડ્ડીના પુત્ર છે, અરવિંદ અને શરત રેડ્ડીના 8 નિવેદનોમાં કેજરીવાલનું નામ નથી, માત્ર બે નિવેદનોને આધારે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતા. શરત રેડ્ડીએ 12 નિવેદનો આપ્યાં હતા, પરંતુ છેલ્લા બે નિવેદનોમાં કેજરીવાલનું નામ લીધું હતું.
VIDEO | Here’s what AAP leader Sanjay Singh (@SanjayAzadSln) said while addressing the ‘Upvas Diwas’ event at Jantar Mantar in New Delhi.
— Press Trust of India (@PTI_News) April 7, 2024
“Show me where it is written that if an honest Chief Minister is put in jail on false charges, then he has to submit his resignation. AAP… pic.twitter.com/ga6dPDF0L9
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ભ્રષ્ટ બાબુના ઘરમાં બેડ નીચેથી મળ્યાં રૂ. 30,00,000, ધંધુકામાં નાયબ કાર્યપાલ ઇજનેરની થઇ છે ધરપકડ | 2024-05-03 18:11:03
કેનેડામાં પોલીસ ચોરની પાછળ પડી હતી ત્યારે જ થયો અકસ્માત, 4 ભારતીયોના ઘટના સ્થળે મોત થઇ ગયા | 2024-05-03 17:37:06
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત થયો, બસ પહાડી પરથી ખાઈમાં પડી જતાં 20 લોકોનાં મોત | 2024-05-03 17:13:34
મહારાષ્ટ્રના વાશિમમાં બે કાર વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકોનાં મોત | 2024-05-03 16:56:10
નર્સે વોટ્સએપમાં મોકલી સ્યૂસાઇડ નોટ, જિંદગી હવે બોરિંગ થઇ ગઇ છે...હું એવી જગ્યાએ મરીશ કે તમને લાશ પણ નહીં મળે | 2024-05-03 12:16:34
પરસોત્તમ રૂપાલાના કારણે આણંદમાં ભાજપને પડી શકે છે મુશ્કેલી, ક્ષત્રિયો છે નારાજ- Gujarat Post | 2024-05-03 10:17:26
રાયબરેલીથી રાહુલ અને અમેઠીથી કોંગ્રેસે ગાંધી પરિવારની નજીકની આ વ્યક્તિ પર લગાવ્યો દાવ | 2024-05-03 08:37:49
કોણ છે જામ સાહેબ શત્રુશલ્યસિંહજી ? જેમના ઘરે પીએમ મોદીએ જઈને લીધા હતા આશીર્વાદ | 2024-05-03 08:28:12
પાકિસ્તાન રાજકુમારને વડાપ્રધાન બનાવવા બેતાબ છે, PM મોદીએ રાહુલ પર કર્યો કટાક્ષ | 2024-05-02 17:14:50
વડોદરાના વાઘોડિયામાં ભાજપના(bjp) બેનરો ફાડી નાખવામાં આવ્યાં, જાણો વધુ વિગતો- Gujarat Post | 2024-05-02 08:52:56
Fact Check: આવા અહેવાલથી સાવચેત રહેજો, વાયનાડમાં રાહુલ ગાંધીએ મુસ્લિમોને સીતારામ મંદિર આપ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-05-02 09:12:48
Lok Sabha Elections 2024: અમિત શાહના એડિટેડ વીડિયો મામલે કાર્યવાહી તેજ, પોલીસે આ 3 મોટા નેતાઓને મોકલી નોટિસ | 2024-05-02 08:41:11
સૌથી મોટા સમાચાર, અભિનેતા સલમાન ખાનના ઘર પરના ફાયરિંગ કેસના આરોપી Anuj Thapan એ કરી લીધી આત્મહત્યા | 2024-05-01 19:57:03