બોપલના વકીલ બ્રિજ નજીક જોરદાર અકસ્માત
ત્રણ લોકોનાં મોત, છ લોકો ઘાયલ
અમદાવાદઃ શહેરમાં વધુ એક ભયાનક અકસ્માત થયો છે, જેમાં વકીલ બ્રિજ નજીક એક ફોર્ચ્યૂનર અને થાર કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો, ત્રણ લોકોના અહીં જ મોત થઇ ગયા છે. 6 ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. આ અકસ્માત બાદ જાણવા મળ્યું કે ફોર્ચ્યૂનરમાં દારૂની હેરાફેરી થઇ રહી હતી અને તેમાંથી દારુનો જથ્થો પકડાયો છે. આ ગાડી વૈષ્ણોદેવી તરફથી આવી રહી હતી.
બોપલ પાસે એસપી રિંગ રોડ પર અકસ્માત થયો
થાર કાર રોડ પર 50 ફૂટ દૂર ફંગોળાઇ
અકસ્માત બાદ લોકોએ અહીં બચાવ કામગીરી હાથ ધરી હતી અને પોલીસ કાફલો પણ અહીં આવી પહોંચ્યો હતો. આ થાર ચલાવનાર સંજય કાઠી નામના વ્યક્તિનું મોત થઇ ગયું છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરીને ફોર્ચ્યૂનરના માલિક સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યાં છે અને મૃતકોના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
અમદાવાદ પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત, 3 જવાનોનાં ઘટના સ્થળે જ મોત- Gujarat Post | 2025-03-26 11:32:50
અલ્પેશ ઢોલરિયાના નિવેદન પર વરુણ પટેલનો કટાક્ષ, કહ્યું- બાપ સમાન કોને માનવા તે દરેકનો વ્યક્તિગત નિર્ણય | 2025-03-25 14:16:51
વટવામાં બુલેટ ટ્રેનના પિલ્લર પર મુકવામાં આવેલી ક્રેન તૂટી, કર્ણાવતી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનને અસર- Gujarat Post | 2025-03-24 09:25:29
અમદાવાદમાં હિસ્ટ્રીશીટર મોહમ્મદ મુશીરની ગેરકાયદેસર મિલકતો પર ફરી વળ્યું બુલડોઝર- Gujarat Post | 2025-03-22 17:17:59
કાજલ હિન્દુસ્તાનીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરી અપીલ, કહ્યું ગુજરાતમાં નેતાઓ મને હત્યાની ધમકી આપે છે, પોલીસ ફરિયાદ ક્યારે ? | 2025-03-20 17:03:52