જયપુરઃ રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક શિલ્પકાર નવરત્ન પ્રજાપતિએ પેન્સિલની ટોચ પર ભગવાન રામની મૂર્તિ બનાવી છે.
શિલ્પકારે શું કહ્યું ?
નવરત્ને કહ્યું, મને તેને પૂર્ણ કરવામાં 5 દિવસનો સમય લાગ્યો હતો. તેની ઊંચાઈ 1.3 સે.મ ની છે. આ વિશ્વની સૌથી નાની પ્રતિમા છે. હું તેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ભેટ આપીશ અને શ્રી રામ મ્યુઝિયમમાં તેને સ્થાન અપાવવાનો પ્રયાસ કરીશ.
#WATCH | Jaipur: Guinness World Record holder sculptor Navaratna Prajapati carves out a statue of Shri Ram on the tip of a pencil.
— ANI (@ANI) January 21, 2024
He says, "It took me 5 days to complete it. And it is just 1.3cm in height... This is the smallest statue in the world. I will gift this to the Shri… pic.twitter.com/c9nRo0duCM
અયોધ્યામાં રામ મંદિર વિધિનો આજે છઠ્ઠો દિવસ
અયોધ્યામાં રામ મંદિર વિધિનો આજે છઠ્ઠો દિવસ છે. 22મી જાન્યુઆરીએ રામ મંદિરનો અભિષેક થશે, જેના કારણે દેશભરમાં ઉત્સવનો માહોલ છે. 500 વર્ષ બાદ રામ મંદિરમાં રામલલા બિરાજશે. અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અભિષેક પહેલા રામ મંદિરની ભવ્યતા જોવા મળે છે. ફૂલોથી શણગારેલું મંદિર વધુ સુંદર લાગે છે. મંદિરનો દરેક ખૂણો ફૂલોથી શણગારવામાં આવ્યો છે.
મંદિરનું ગર્ભગૃહ તેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. અહીંથી ભગવાન રામલલા ભક્તોને દર્શન આપશે. રામ મંદિરને થાઈલેન્ડ અને આર્જેન્ટીનાથી લાવવામાં આવેલા સુંદર વિદેશી ફૂલોથી શણગારવામાં આવ્યું છે.અંદર અને બહાર સુશોભન માટે ઉત્તમ લાઇટિંગ કરવામાં આવી છે.
બીજી તરફ મંદિર પરિષરમાં બનેલી યજ્ઞશાળામાં અભિષેકની વિધિ ચાલી રહી છે. આજે અનુષ્ઠાનનો છઠ્ઠો દિવસ છે. આજે સાંજ સુધીમાં અભિષેકની તમામ વિધિઓ પૂર્ણ થઈ જશે. આજે સાંજે જ અસ્થાયી મંદિરમાં બેઠેલા રામ લલાને તેમના ત્રણ ભાઈઓ ભગવાન શાલિગ્રામ અને બજરંગબલી સાથે નવા રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
હરિયાણાઃ શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી આગ, 8 લોકો જીવતા બળીને ખાખ થયા | 2024-05-18 08:42:54
ભૂસ્તર અધિકારીઓની રેકી કરીને ખનન માફિયાઓને પહોંચાડવામાં આવતી હતી માહિતી, આ રીતે થયો પર્દાફાશ- Gujarat Post | 2024-05-17 09:34:08
સ્કૂલની ગટરમાંથી મળી વિદ્યાર્થીની લાશ, વિફરેલા વાલીઓએ કરી તોડફોડ- Gujarat Post News | 2024-05-17 09:28:37
ACB ટ્રેપઃ રૂ.1.25 લાખની લાંચ લેતા ક્લાસ-2 સરકારી બાબુ ઝડપાઇ ગયા, જાણો વધુ વિગતો | 2024-05-16 20:02:08
કોઈ માઇનો લાલ નથી જન્મ્યો કે જે CAAને ખતમ કરી શકે, આઝમગઢના લાલગંજમાં PM મોદીનો વિપક્ષ પર પ્રહાર | 2024-05-16 13:19:23
યુપી, ગુજરાતમાં ભાજપમાં આંતરિક ખેંચતાણથી ઉડી ભાજપના ચાણક્યની ઉંઘ- Gujarat Post | 2024-05-16 09:38:47
Fact Check: રાહુલ ગાંધીએ નથી કહ્યું કે ચૂંટણી બાદ મોદી જ વડાપ્રધાન બનશે, આ છે વીડિયોની હકીકત | 2024-05-16 09:34:54
8 લોકોનાં મોત...ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત | 2024-05-16 08:35:08
સ્કૂલો પણ સુરક્ષિત નથી ! જામનગરની સૈનિક સ્કૂલમાં ટીચરે બે સગીરાની કરી છેડતી, પોલીસે દાખલ કર્યો ગુનો | 2024-05-15 09:09:57