હવે નવું નાટક, ગોપાલ ઇટાલીયા પર જૂતું ફેંકનાર શખ્સે મારી પલટી
જૂનાગઢના મારિયાહાટીનામાં જુતૂં ફેંકનાર શબ્બીરે કહ્યું મને આપ નેતા પિયુષભાઇએ કહ્યું હતું
કેટલાક લોકોએ ધમકાવ્યો હતો જેથી મેં પહેલા બીજા નામ આપ્યાં હતા
મને ગુસ્સો આવતા મેં આવું કર્યું હતુઃ શબ્બીર પરમાર
પહેલા કહ્યું હતુ મને દારુ પીવડાવીને ગોપાલ પાસે મોકલાયો હતો હવે કહ્યું આ વાત ખોટી છે
રાજકોટ: કોઠારીયા રોડ પર આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ હતી. કડકડતી ઠંડીમાં પણ હજારોની જનમેદનીને સંબોધતા આપ નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જૂતું ફેંકવાની ઘટનાઓને વખોડતા ભાજપને ‘સર્કસ ચલાવતી સરકાર’ ગણાવી હતી.
ગોપાલ ઈટાલિયાએ પોતાના વક્તવ્યની શરૂઆતમાં જ સરકારની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યાં હતા. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં હાલ સરકાર જેવું કંઈ નથી, માત્ર સર્કસ ચાલી રહ્યું છે. જનતાના પાયાના પ્રશ્નો જેવા કે લાઈટ, પાણી, શિક્ષણ અને રસ્તાઓ પૂરા કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.
તેમણે જૂતું ફેંકવાની બનેલી ઘટનાઓ અંગે આક્રમક તેવરમાં તેમણે કહ્યું કે, જૂતું ફેકનારા લોકો કાયર છે. જો તેમનામાં ખરેખર તાકાત હોય તો તેઓ ગાંધીનગર કેમ નથી જતા ? તેમને ખબર છે કે જો ત્યાં જશે તો એ લોકો તેમના 'વાહા-કાબરા' કરી નાખશે. વિરોધ પક્ષ પર હુમલો કરવો એ સત્તાધીશોની નબળાઈ છે. નોંધનિય છે કે જામનગર બાદ જૂનાગઢના બાદ મારિયા હાટીનામાં ગોપાલ પર જુતૂં ફેકવામાં આવ્યું હતું
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
આપમાંથી રાજુ કરપડાના રાજીનામા બાદ પરેશ ગોસ્વામી મેદાનમાં, કહી આ વાત | 2026-02-16 17:04:58
બ્રહ્મકુમારીઝ દ્વારા રાજકોટમાં મહા શિવરાત્રીની ભવ્ય ઉજવણી, વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો સમાજ માટે ઉપયોગી | 2026-02-15 10:57:26