નવી દિલ્હીઃ નાગપુર સંઘ કાર્યાલયની મુલાકાત પછી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિવૃતિની વાતો થઇ રહી છે, ભાજપમાં 75 વર્ષ પછી નિવૃતિની પરંપરા છે અને હવે મોદીની જગ્યા કોણે મળશે તેવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, આ બધાની વચ્ચે યુપીના સીએમ યોગી આદિત્યનાથે પ્રતિક્રિયા આપી છે.
યોગીએ કહ્યું કે રાજનીતિ મારી કાયમી નોકરી નથી, યોગી આદિત્યનાથને પૂછવામાં આવ્યું કે, આરએસએસ તમને પસંદ કરે છે, મોદીજી તમને પસંદ કરે છે, આ દેશનો એક મોટો વર્ગ તમને મોદી બાદ વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, તો તમે તેના વિશે શું કહેશો ? જેની સામે તેમને કહ્યું કે ઉત્તર પ્રદેશની જનતાએ મને મુખ્યમંત્રીની ખુરશી સોંપી છે અને હું તેમના માટે કામ કરી રહ્યો છું, હું એક યોગી છું. રાજનીતિ મારી કાયમી નોકરી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત રવિવારે નાગપુર આરએસએસના હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી, ત્યાર પછી શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન પોતાની નિવૃતિની ઍપ્લિકેશન આપવા સંઘના હેડક્વાર્ટર ગયા હતા. તેઓ સપ્ટેમ્બરમાં નિવૃત્તિ જાહેર કરવાના છે. સંઘ હવે રાષ્ટ્રીય સ્તરે નેતૃત્વમાં ફેરફાર કરવા માંગે છે. આગામી વડાપ્રધાન મહારાષ્ટ્રમાંથી હશે.
નોંધનિય છે કે યોગીએ પીએમ પદને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી, પરંતુ હવે ભાજપ, સંઘ અને રાજનીતિમાં મોદી પછી કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
STORY | Politics not my full-time job, I'm a Yogi at heart: Adityanath on future prime ministership
— Press Trust of India (@PTI_News) April 1, 2025
READ: https://t.co/avVI435v2T
VIDEO: #CMYogiSpeaksToPTI #YogiAdityanath #PTIExclusive @myogioffice
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/FOkKD0czY6
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
કોંગ્રેસ દેશની સાથે.. રાહુલ ગાંધીએ કહ્યું મોદી સરકાર જે પણ કરશે તેનું અમે સમર્થન કરીશું, તેઓ કાશ્મીર પણ જશે | 2025-04-24 21:12:30
પહેલગામ હુમલોઃ એક એકને વીણીને જવાબ અપાશે, જીવ ગુમાવનારાને 100 ટકા ન્યાય મળશે: હર્ષ સંઘવી- Gujarat Post | 2025-04-23 12:39:11
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતની હસ્તીઓની હત્યાના કાવતરાનો પર્દાફાશ, પંજાબ પોલીસે 2 શખ્સોની કરી ધરપકડ- Gujarat Post | 2025-04-22 14:16:57
કેન્દ્ર સરકારને 10 દિવસમાં જવાબ આપવા આદેશ, રાહુલ ગાંધી ભારતના નાગરિક છે કે નહીં....! | 2025-04-21 18:40:44
ભારત ન છોડનારા પાકિસ્તાનીઓ પર શું થશે કાર્યવાહી ? જાણો વધુ વિગત- Gujarat Post | 2025-04-27 19:53:51
પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો જ હાથ, ભારતે આપ્યાં પુરાવા - Gujarat Post | 2025-04-26 19:47:26
પહેલગાવ કરતા ખતરનાક હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, પંજાબ બોર્ડર પાસેથી RDX, હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સહિતનો જથ્થો જપ્ત | 2025-04-25 19:01:12
આતંકવાદી આદિલ શેખનું ઘર તોડી પડાયું, આસિફ શેખરના ઘરમાં બ્લાસ્ટ, બાંદીપોરામાં એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોચનો કમાન્ડર અલ્તાફ લાલી ઠાર | 2025-04-25 15:38:43
નફ્ફટ પાકિસ્તાન...LOC પર રાતભર ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ- Gujarat Post | 2025-04-25 11:51:56