પ.બંગાળઃ ભારતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 19 લાખ 63 હજાર 239એ પહોંચી ગયો છે. ત્યારે અવારનવાર કોરોનાથી થનાર અવસાનના દુ:ખદ સમાચારો આવતા રહે છે. પશ્વિમ બંગાળના પૂર્વ પરિવહન મંત્રી અને સિનિયર CPI (M) નેતા શ્યામલ ચક્રવર્તીનું ગુરુવારે કોરોનાને લીધે મોત થયું છે.તેમને 30 જુલાઈએ સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
શ્યામલ ચક્રવર્તી 14 વર્ષ સુધી (1982 થી 1996) બંગાળના પરિવહન મંત્રી હતા. શ્યામલ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન કુલ બે વાર રાજ્યસભાના સાંસદ તરીકે પણ રહી ચુક્યાં હતા.તેમના દુ:ખદ અવસાન પર મમતા બેનર્જી સહીતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
હૈદરાબાદમાં એક આસિસટન્ટ સબ ઈન્સપેક્ટર યુસુફનું ગુરુવારે કોરોના સંક્રમણને લીધે મોત થયું હતુ. યુસુફ હૈદરાબાદના જ બાચૂપલ્લી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદથી તેઓ કુકુટપલ્લીની એક હોસ્પિટલમાં દાખલ હતા.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાથી મૃત્યુદરમાં 1%નો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે મૃત્યુદરનો આંક 2.10% જણાવ્યો હતો જે હવે 2.09% થઈ ગયો છે. કોરોનાને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
રાજકોટ: ક્ષત્રિય આંદોલનના પાર્ટ 2નો આવતીકાલથી પ્રારંભ, ભાજપ વિરુદ્ધ કરશે પ્રચાર | 2024-04-23 17:58:17
સુરતઃ નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર – Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા પાંચ લોકોને મળી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં અનોખી | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે! બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52
દેશની સામે ફરી એક વખત સરમુખત્યારનો અસલી ચહેરો આવી ગયો, સુરતથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં રાહુલ ગાંધીના પ્રહાર | 2024-04-22 18:23:51
Fact Check: શું પીએમ મોદી કોઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓને લેપટોપ આપી રહ્યા છે? AICTEએ જણાવ્યું સત્ય | 2024-04-23 16:17:32
PM Modi Statement: મોદીના નિવેદન પર થયો હંગામો, કોંગ્રેસે ચૂંટણી પંચને કરી ફરિયાદ, જાણો શું કહ્યું હતું ? | 2024-04-22 17:40:29
PM Modi in Aligarh: કોંગ્રેસ આવશે તો તમારા 2 માંથી એક ઘર છીનવી લેશે, મહિલાઓના મંગળસૂત્ર પણ છોડશે નહીં | 2024-04-22 17:31:25
ભાજપ હવે મોદીની પૂજા કરનારોએ પંથ બની ગયો છે....કોંગ્રેસના આ સિનિયર નેતાનો કટાક્ષ | 2024-04-21 20:44:02