કોલકત્તાઃ પશ્વિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે, કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને 80 જેટલા લોકોએ વાવાઝોડાને કારણે જીવ ગુમાવ્યાં છે, મુખ્યપ્રધાન મમતા બેનર્જીની અપીલ પર આજે કોરોનાની સ્થિતીમાં પણ વડાપ્રધાન મોદી પશ્વિમ બંગાળ પહોંચ્યાં હતા, તેઓએ 83 દિવસ પછી પ્રવાસ કર્યો છે, અને હવાઇ નિરીક્ષણ કરીને સ્થિતીની સમીક્ષા કરી હતી. બાદમાં પ.બંગાળને 1000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે.
અગાઉ પશ્વિમ બંગાળ સરકારે મૃતકોને પરિવારજનોને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી અને હવે કેન્દ્ર સરકારે પણ મદદ કરવાની જાહેરાત કરી છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03