નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થઇ ગયું છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ બિલ રજૂ કર્યું હતું અને વિપક્ષે તેનો વિરોધ શરૂ કરી દીધો છે, કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે તેમને બિલની નકલો મોડી મળી અને બિલની સમીક્ષા કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો ન હતો.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વકફ સુધારા બિલ પર ચર્ચા દરમિયાન જણાવ્યું કે વર્ષ 2013 માં યુપીએ સરકારે વક્ફ બોર્ડને એવી સત્તા આપી હતી કે વકફ બોર્ડના આદેશને કોઈપણ સિવિલ કોર્ટમાં પડકારી શકાતો નથી. વક્ફના કોઈપણ આદેશને પડકારી શકાતો ન હતો. રિજિજુએ કહ્યું કે જો યુપીએ સરકાર સત્તામાં હોત તો સંસદ ભવન, એરપોર્ટ અને અન્ય ઘણી ઇમારતોને વકફ મિલકત તરીકે જાહેર કરવામાં આવી હોત.
વકફ સુધારા બિલ અંગે, AIMPLB પ્રવક્તા ડૉ. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે કહ્યું, 'જો આ બિલ સંસદમાં પસાર થશે, તો અમે તેની સામે દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું. અમે ચૂપ નહીં બેસીએ. અમે અમારી પાસે ઉપલબ્ધ તમામ કાયદા અને બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીશું. જ્યાં સુધી સૂચિત સુધારા પાછા ખેંચવામાં ન આવે ત્યાં સુધી અમે શાંતિપૂર્ણ આંદોલન કરીશું. આ બિલ ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિક રીતે પ્રેરિત છે. JPCમાં વિપક્ષી સભ્યોના મંતવ્યો પણ ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હતા તે દુઃખની વાત છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
અંબરનાથ ચૂંટણીમાં મોટો ખોલ, વ્હીપ વિરુદ્ધ જઈને અજિત જૂથે ભાજપના વિરોધમાં કર્યું વોટિંગ | 2026-01-12 18:47:18
તેઓ લૂંટ કરે છે અને જૂઠું બોલે છે... તે બંગાળમાં કેમ આવી રહ્યા છે ? મમતા બેનર્જીએ ઇડીની રેડ મુદ્દે ભાજપને પડકાર ફેંક્યો | 2026-01-08 16:12:19
આદિવાસી રાજનીતિમાં ઉલટફેર, દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા | 2026-01-06 15:44:06
બગદાણા વિવાદમાં હીરા સોલંકીએ ઝંપલાવ્યું, કહ્યું- કોળી સમાજ અન્યાય સહન નહીં કરે - Gujarat Post | 2026-01-01 18:56:36
જગદીશ વિશ્વકર્માની નવી ટીમની સત્તાવાર જાહેરાત, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહિતના પદો માટે આ લોકોની પસંદગી | 2025-12-28 08:53:58
અયોધ્યામાં રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગમાં નોન-વેજની ઓનલાઈન ડિલિવરી પર પ્રતિબંધ | 2026-01-09 19:24:55
રેલવેમાં સરકારી નોકરીની સુવર્ણ તક: 312 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો લાયકાત અને પગાર - Gujarat Post | 2026-01-09 19:13:14
દિલ્હી- એનસીઆરમાં ભારે ઠંડી વચ્ચે કમોસમી વરસાદ | 2026-01-09 08:54:54