જૂનાગઢ: દિવાળીના વેકેશન પહેલા જ પ્રવાસીઓ હવે ગીરના અભયારણ્યની મુલાકાત કરી શકશે, સિંહોનો સંવનન સમય ગાળો પુરો થતા આજથી હવે ગીર સફારીમાં પ્રવાસીઓ જઇ રહ્યાં છે, ચોમાસામાં 15 જૂનથી ગીર અભયારણ્ય બંધ કરી દેવામાં આવ્યું હતુ, આ સમયગાળો પ્રાણીઓના સંવનનનો હોય છે, જેથી તેમને ખલેલ ન પહોંચે તે માટે જંગલની મુલાકાત બંધ કરી દેવાઇ હતી.
આજે 4 મહિનાનું વેકેશન પુરૂ થતા સવારથી જ પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી, દિવાળીનું વેકેશન પણ આવી રહ્યું છે, જેને લઇને મોટી સંખ્યામાં અહી પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે, સિંહોનું ગીર અભયારણ્ય ભારત અને દુનિયામાં જાણીતુ બન્યું છે, અહીના એશિયાટીક સિંહોને જોવા આવતા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે.
રૂ.15 લાખની લાંચની માંગણી, રૂ.5 લાખ લેનારો એએસઆઇનો વહીવટદાર ACB ની ઝપેટમાં આવી ગયો | 2024-04-23 22:56:25
ભાજપ સામે મોરચો...ક્ષત્રિય આંદોલનના પાર્ટ- 2 ની શરૂઆત થશે. આ છે રણનીતિ | 2024-04-23 17:58:17
નિલેશ કુંભાણીના ઘરે લાગ્યા જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો લખેલા પોસ્ટર- Gujarat Post | 2024-04-23 17:54:43
Loksabha Election 2024: મુકેશ દલાલ પહેલા આ પાંચ લોકોને મળી હતી સુરતથી સાંસદ બનવાની તક, જાણો કેમ છે આ બેઠક દેશમાં મહત્વની | 2024-04-23 16:01:20
Loksabha Election 2024: કોંગ્રેસના રાજમાં હનુમાન ચાલીસા સાંભળવા પણ ગુનો છે, PM મોદીનો વિપક્ષ પર જોરદાર પ્રહાર | 2024-04-23 15:29:17
Loksabha Election 2024: નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઇ શકે છે, ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ સુરતમાં મોટી રમત | 2024-04-23 15:08:52