નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને પત્ની આયશા મુખર્જીને છૂટાછેડા આપી દીધી છે. આયશાએ ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતનો ઉલ્લેખ કર્યો છે. જેમાં આયશા મુખર્જીએ તલાક સાથે જોડાયેલી વાત લખી છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેના પર ધવનનું હજુ સુધી કોઈ સ્ટેટમેંટ આવ્યું નથી
ઓક્ટબર 2012માં શિખર ધવને આયશા મુખર્જી સાથે લગ્ન કર્યાં હતા. આયશાને પ્રથમ લગ્નથી બે દીકરીઓ છે. શિખર-આયશાનો એક 7 વર્ષનો પુત્ર પણ છે. મેલબર્નની રહેવાસી આયશા મુખર્જી લગ્નના 8 વર્ષ બાદ ધવનથી અલગ થઈ છે. આયશાએ ઈન્સ્ટાગ્રામમાં લખ્યું કે, એક વખત તલાક થઈ ચુક્યા છે.બીજી વખત બધું દાવ પર લગાવ્યું હતું. મારે ઘણું સાબિત કરવાનું હતું. તેથી મારા બીજા લગ્ન તૂટ્યા તે ઘણા ડરામણા હતા. હું વિચારતી હતી કે તલાક ગંદો શબ્દ છે પરંતુ મારા બે વખત છૂટાછેડા થયા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38