મુંબઇઃ ટૂંકા જ સમયગાળામાં બોલીવુડમાં પોતાની આગવી ઓળખ ઉભી કરીને નામ કમાનાર અભિનેતા સુશાંતસિંહે બાન્દ્રા સ્થિત પોતાના ફ્લેટમાં પંખે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે, જેને લઇને અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે, આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી, ત્યારે તેની બહેને ખુલાસો કર્યો છે કે સુશાંતને પૈસાને લઇને કોઇ તકલિફ ન હતી,પરંતુ છેલ્લા ઘણા સમયથી સુશાંત ચિંતિત હતો અને ડિપ્રેશનમાં રહેતો હતો, તેનો ઇલાજ પણ ચાલતો હતો, છ મહિનાથી તે દવા પણ લેતો હતો, જો કે છેલ્લા કેટલાક દિવસોથી તે દવા પણ લેતો ન હતો. તેના પરિવારે ક્યારેય વિચાર્યું ન હતુ કે સુશાંત આવું પણ પગલું ભરશે.
નોંધનિય છે કે સુશાંતસિંહના મોતથી બોલીવુડના કલાકારો દુખી છે અને બધાનું કહેવું છે કે તે આત્મહત્યા કરી જ ન શકે, તેને પૈસાની કોઇ તકલિફ ન હતી, જો કે આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી, ત્યારે પોલીસ આ મામલે સુશાંતના મિત્રોની પૂછપરછ કરી રહી છે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
પૂર, દુષ્કાળ અને ચક્રવાત..આબોહવાની આપત્તિ વિશ્વમાં આર્થિક સંકટ લાવી રહી છે, યુએને વિશ્વને આપી મોટી ચેતવણી | 2024-04-18 09:17:32
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13
અંદાજે 500 વર્ષો બાદ અયોધ્યાના રામ મંદિરમાં રામનવમીની ઉજવણી, રામલલ્લાનો થશે સૂર્ય અભિષેક | 2024-04-17 08:59:29
આ નાનું સફેદ-લાલ રંગનું ફળ ખૂબ જ શક્તિશાળી છે, આરોગ્ય માટે અદ્ભભૂત ગુણોથી ભરેલું છે, જીવલેણ રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે | 2024-04-18 08:39:50
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે જાંબુનો ઉપયોગ કરો, પાંદડાથી લઈને બીજ સુધી બધું જ ફાયદાકારક છે | 2024-04-17 09:23:44
મહિલાઓ માટે છે આ ફળ રામબાણ... 25 દિવસ સુધી ખાવામાં આવે તો બાળકને મળશે પૌષ્ટિક દૂધ, જાણો તેના ફાયદા | 2024-04-16 09:53:14
સવારે ઉઠતાની સાથે જ આ પાનનું પાણી પીવો, પેટમાં ગમે તેટલી આગ લાગી હશે તો તે તરત જ શાંત થઈ જશે ! આંતરડાને અંદરથી ઠંડક આપશે | 2024-04-15 08:57:36
ઉનાળામાં શરીરને ઠંડક આપે છે આ ફળ, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી છે ભરપૂર | 2024-04-14 09:21:02