અમદાવાદઃ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. કોંગ્રેસમાં જવાની અટકળો વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડીયા સાથે પત્રકાર પરિષદ કરશે.અગાઉ ભાજપ સામે બળવો કરીને પોતાની સરકાર બનાવનાર શંકરસિંહ વાઘેલા લાંબો સમય સુધી કોંગ્રેસમાં રહ્યાં બાદ 2017માં અલગ થઈ ગયા હતા. હવે તેઓ 2022માં ફરીથી સક્રિય થાય તેમ લાગી રહ્યું છે. તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા સક્રિય દેખાઇ રહ્યાં છે.
શંકરસિંહ વાઘેલા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા સાથે પત્રકાર પરિષદ કરશે. જેથી શંકરસિંહ વાઘેલા ફરી કોંગ્રેસમાં જોડાશે એવી ચર્ચાઓ છે. બીજી તરફ એવી વાત પણ ચાલી રહી છે કે બનાસ ડેરીના પૂર્વ કૌભાંડી ચેરમેન વિપુલ ચૌધરી મામલે તેઓ કોઇ વાત કરી શકે છે. ચૌધરીની જે તે વખતે તરફેણ કરનારા આ બંન્ને નેતાઓને નિવેદન આપવા માટે સમન્સ મળ્યાં છે. બની શકે છે કે આ બંને નેતાઓ આ કેસ સંબંધે પોતાની દલીલ રજૂ કરે પરંતુ પ્રેસ કોન્ફરન્સનું આમંત્રણ કોંગ્રેસે આપ્યું છે, જેથી આ કોઇ નવી રાજકીય ગતિવિધી હોય શકે છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 મહિલા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખના વાણી વિલાસથી ક્ષત્રિયોએ પક્ષ સાથે છેડો ફાડ્યો- Gujarat Post | 2024-04-24 17:36:01
ગેનીબેનની ચીમકી...જો પોલીસવાળા ગામમાં આવીને હેરાન કરતા હોય તો તેમને સબક શિખવી દઇશું | 2024-04-24 17:28:29
હવે થશે જોવા જેવી ! પ્રતાપ દુધાતે કહ્યું સુરતમાં ગદ્દાર નીલેશ કુંભાણી રહેશે કે પછી હું રહીશ - Gujarat Post | 2024-04-24 17:07:37
લોકસભા ચૂંટણીઃ ફોર્મ રદ્ કરાવવા ભાજપે ષડયંત્રો કર્યાં, અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલનું નિવેદન | 2024-04-21 13:21:14
હવે મત એ જ શસ્ર, રાજપૂતો કાળા વાવટા પર પ્રતિબંધ બાદ કેસળિયો ધ્વજ બતાવીને ભાજપનો વિરોધ કરશે | 2024-04-20 07:46:56
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
ક્ષત્રિય આંદોલન સામે સરકારનું કડક વલણ, કાળા વાવટા બતાવીને નેતાઓનો વિરોધ કરનારાઓ પર થશે કાર્યવાહી- Gujarat Post | 2024-04-18 08:51:38