રાજકોટઃ હાર્ટ એટેકથી યુવાનોના મોતની સંખ્યા સતત વધી રહી છે. ગઇ કાલે સુરતમાં રાજસ્થાનના વેપારીને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. જ્યારે આજે રાજકોટમાં 19 વર્ષીય આદર્શ સાવલિયા નામના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્તા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં ફરજ પરના તબીબોએ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
નોંધનીય છે કે ગઈકાલે હાર્ટ એટેક આવતા 2 લોકોનાં મોત થયા હતા. જેમાં સુરતના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા કાપડના વેપારી કાનજીસિંહ રાજપૂત (ઉ.વ-42) ને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે મોરબીના રફાળેશ્વર ગામમાં કારખાનાના ચોકીદારનું હાર્ટ એટેકથી મોત થયું હતું. કારખાનાનો દરવાજો ખોલતી વખતે ચોકીદારને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓ ત્યાં ઢળી પડ્યાં હતા.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમેરિકામાં સતત કેમ મરી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ, આ સનસનીખેજ રિપોર્ટ આવ્યો બહાર | 2024-04-20 14:38:07
રાજકુમારને અમેઠીથી ભાગવું પડ્યું હતું તેમ હવે વાયનાડ છોડીને ભાગશેઃ રાહુલ ગાંધી પર PM મોદીનો કટાક્ષ | 2024-04-20 14:16:38
ગાંધીનગરના લોકસભા ઉમેદવાર અમિત શાહ પાસે કેટલી છે સંપત્તિ ? કેટલા રૂપિયાની છે લોન ? એફિડેવિટમાં આવ્યું સામે | 2024-04-20 11:57:16
ઈરાન બાદ હવે ઈરાક પર મિસાઈલ હુમલો, બે સૈન્ય અડ્ડાઓ તબાહ થઇ ગયા | 2024-04-20 11:51:52
વધુ એક હાર્ટએટેક...રાજકોટમાં શેરીમાં ક્રિકેટ રમતો 13 વર્ષીય કિશોર અચાનક ઢળી પડ્યો | 2024-04-20 11:46:15
હવે મત એ જ શસ્ર, રાજપૂતો કાળા વાવટા પર પ્રતિબંધ બાદ કેસળિયો ધ્વજ બતાવીને ભાજપનો વિરોધ કરશે | 2024-04-20 07:46:56
ગુજરાતમાં આ જગ્યાએથી મળ્યાં મહાકાય વાસુકી નાગના અવશેષો- Gujarat Post | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
પદ્મિની બાએ સંતો-સમાજના આગેવાનોની સમજાવટ બાદ કર્યા પારણા, ભાજપના નેતાઓએ છેતરપિંડી કર્યાના આક્ષેપ | 2024-04-17 09:40:50
રાજકોટઃ પરસોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભર્યાં બાદ શું પરત ખેંચશે ફોર્મ ? Gujarat Post | 2024-04-16 12:11:03
ભાજપ આ જોઇ લે....રાજકોટમાં અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજનું જોરદાર પ્રદર્શન, રૂપાલાને હટાવો... | 2024-04-14 19:01:17