નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાશ્મીરી પંડિતોની સુરક્ષાને લઈને પત્ર લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં પીએમ મોદીને કાશ્મીરી પંડિતોની ચિંતાઓ દૂર કરવા માટે માંગ કરી છે, સાથે જ કહ્યું છે કે કાશ્મીર ઘાટીમાં કામ કરવા માટે તેમના પર દબાણ ન કરાય, તેમણે વડાપ્રધાનને પત્ર લખીને એવો પણ દાવો કર્યો છે કે કાશ્મીરી પંડિતો પ્રત્યે જમ્મુ-કાશ્મીર તંત્રનું વલણ અસંવેદનશીલ છે.
Congress MP Rahul Gandhi has written to PM Modi after his meeting with a delegation of Kashmiri Pandits during the Bharat Jodo Yatra on the issue of their safety & security in the Kashmir Valley pic.twitter.com/xjqHCIIn2H
— ANI (@ANI) February 3, 2023
ખીણમાં ભય અને નિરાશાનું વાતાવરણ
રાહુલ ગાંધીએ જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા તાજેતરમાં કાશ્મીરી પંડિતો અને અન્ય લોકોની હત્યાથી ખીણમાં ભય અને નિરાશાનું વાતાવરણ છે. પ્રધાનમંત્રી કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ સમગ્ર ભારતને પ્રેમ અને એકતા સાથે જોડવા માટે ચાલી રહેલી ભારત જોડો યાત્રાનાં જમ્મુ સ્ટોપ પર મને મળ્યું હતું.સરકારી અધિકારીઓએ તેમને કાશ્મીર ખીણમાં કામ કરવા પર દબાણ કર્યું હતું.
આ સંજોગોમાં ખીણમાં કામ પર જવા માટે દબાણ કરવું એ એક ક્રૂર પગલું છે. જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર આ કાશ્મીરી પંડિતો પાસેથી અન્ય વહીવટી અને જાહેર સુવિધાના કામોમાં સેવાઓ લઈ શકે છે.કાશ્મીરી પંડિતો તેમની સલામતી અને પારિવારિક ચિંતાઓ માટે બૂમો પાડી રહ્યાં છે, તેઓ આજે સરકાર પાસેથી સહાનુભૂતિ અને તેમની માલિકીની અપેક્ષા રાખે છે. ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાજીએ તેમના માટે જે "ભિખારી" જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે બેજવાબદાર છે.
મેં મારા કાશ્મીરી પંડિત ભાઈઓ અને બહેનોને ખાતરી આપી છે કે હું તેમની ચિંતાઓ અને માંગણીઓ તમારા સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. હું આશા રાખું છું કે જેવી તમને આ માહિતી મળશે, તમે આ અંગે યોગ્ય પગલાં લેશો. અગાઉ ભાજપે અનેક વખત કાશ્મીરી પંડિતોને લઇને રાજનીતિ કરી છે હવે કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
કેનેડાની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટમાં ભારતીય મૂળના બે વ્યક્તિઓની ધરપકડ, જાણો કેવી રીતે થયો ખુલાસો | 2024-04-19 18:01:07
વાસુકી નાગના વૈજ્ઞાનિકોને કચ્છમાંથી મળ્યા અવશેષો, ટી-રેક્સ ડાયનાસોર કરતા પણ મોટો હતો | 2024-04-19 17:35:13
Amit shah nomination: લોકસભા ચૂંટણીને લઇને ગાંધીનગર બેઠક પર અમિત શાહે નોંધાવી ઉમેદવારી | 2024-04-19 13:35:31
બીજા રાજ્યોમાં પણ ક્ષત્રિય સમાજનો ભાજપને ડર...આજે પરસોત્તમ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી પુરી શક્યતા- Gujarat Post | 2024-04-19 09:46:17
લોકસભા ચૂંટણી 2024: પ્રથમ તબક્કાની 102 બેઠકો પર મતદાન શરૂ, બંગાળના કૂચ બિહારમાં પથ્થરમારો, અનેક હસ્તીઓએ કર્યું મતદાન | 2024-04-19 09:39:13
પોતાનો ફાયદો ન દેખાતા નેતાઓ આમ આદમી પાર્ટી છોડી રહ્યાં છે, અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયાએ આપ્યું રાજીનામું | 2024-04-18 16:02:48
લોકસભા ચૂંટણી 2024: સાણંદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યાં લોકો | 2024-04-18 10:51:11
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા સામે ED ની મોટી કાર્યવાહી, રૂ. 97.79 કરોડની સંપત્તિ કરી જપ્ત | 2024-04-18 15:21:53
યુપીના એટામા ગમખ્વાર અકસ્માત, બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઈ, બે બાળકો સહિત ચારનાં મોત- Gujarat Post | 2024-04-18 08:54:32
અદ્ભભૂત ક્ષણ....રામલલ્લાનું સૂર્ય તિલક, અનોખી છાયા જોઈને રામભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા | 2024-04-17 14:21:00
Fact Check: ફિલ્મ સ્ટાર આમિર ખાને કોંગ્રેસનો પ્રચાર નથી કર્યો, આ વીડિયો ફેક છે- Gujarat Post | 2024-04-17 09:48:13